પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીરાણા પીપલજ રોડ પર બ્લાસ્ટ અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. મૃતકોના પરિવાર અને ઈજાગ્રસ્તોને સંવેદના પાઠવી ,આગકાંડની 8 કલાક બાદ અમદાવાદના મેયર બિજલ પટેલે સાંજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પીએમ મોદીના ટ્વીટ પછી મેયર બીજલ પટેલ મોડે મોડે જગ્યા હતા અને પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
પરંતુ મીડિયાએ આ મામલે તેની પ્રશ્ન કરતા ત્યારે તે પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગી ગયા હતા .મીડિયાને ટાળવા માટે મેયર પાછલા દરવાજામાંથી પણ પ્રવેશ્યા હતા. એટલું જ નહીં મોડા જાગી ગયેલા મેયરે 10 લોકોના જીવ ગુમાવ્યા હોવા છતાં આ ઘટનાને સામાન્ય ગણાવી હતી.
આગકાંડમાં સીએમ વિજય રૂપાણીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ આગની ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદ આગની તપાસની જવાબદારી 2 ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જીપીસીબીના સંજીવ કુમાર આ મામલાની તપાસ કરશે.
Read More
- શું પુરૂષો માટે ગર્ભ નિયંત્રણની ગોળીઓ સંપૂણ સુરક્ષિત છે ? જાણો
- આ ગામમાં જવાથી ગરીબી દૂર થઇ જાય છે, મહાભારત કાળથી જોડાયેલુ છે આનું રહસ્ય
- જો તમે પણ પિઝા ખાવ છો ! તો જોઈલો આ ગંદા કિચનનો વિડિઓ ,પગથી ગુંદી રહ્યો છે જોઈને ઉલટી આવશે …
- યુવતીએ કર્યો સાડીમાં હૂપ ડાન્સ,કાતિલ ડાન્સ જોઈને તમારી આખો ખીલી રહી જશે
- સુંદર યુવતીને પત્ની બનાવવા માંગો છો? તો આ મંત્રનો જાપ કરો, જલ્દીથી થશે લગ્ન