નવ દિવસની નવરાત્રિ દરમિયાન માતા રાણીની પૂજા અને ધનલક્ષ્મી, ધનની દેવી તરીકે પૂજા કરવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે સમગ્ર મંદિરને પૈસાથી શણગારવામાં આવ્યું છે.ત્યારે 100 થી વધુ સ્વયંસેવકોએ લાંબા સમયથી મંદિરને 5 કરોડ અને 16 લાખ રૂપિયાની ચલણી નોટોથી સજાવવા માટે કામ કર્યું છે.
ત્યારે મંદિરની આ સજાવટ માટે રૂ .2000, રૂ .500, રૂ .200, રૂ .100, રૂ .50 અને રૂ .10 ની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર જાણવા જેવું છે કે ચાર વર્ષ પહેલા જૂના કન્યાક પરમેશ્વરી મંદિરનો 11 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે નવરાત્રિ-દશેરાની ઉજવણી એ જ રીતે કરવામાં આવે છે.
ત્યાર આ વર્ષે પણ આ તહેવાર આ મંદિરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. નેલ્લોર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન મુક્કાલા દ્વારકાનાથે જણાવ્યું કે માતા રાણીને સુંદર બનાવવા માટે 7 કિલો સોનું અને 60 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!