હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને કલાકાર દિલીપકુમારનું 98 વયે નિધન થયું છે.દિલીપકુમારે બુધવારે સવારે 7.30 વાગ્યે મુંબઇની ખાર હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમની સારવાર કરી રહેલા હોસ્પિટલના ડોકટરે દિલીપકુમારના મોતની પુષ્ટિ કરી છે.
દિલીપ કુમારે 98 વર્ષની વયે બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે દિલીપકુમાર લાંબા સમયથી બીમાર હતા અને તેને મુંબઈની ઘણી હોસ્પિટલમાં પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હવે બુધવારે બોલીવુડના રાજાએ અંતિમ શ્વાસ લીધા છે. દિલીપકુમારના અવસાનને પગલે બોલિવૂડ અને દેશમાં શોકનું મોજુ છે
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ