હિંદુ ધર્મ મુજબ શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો શનિદેવ પ્રસન્ન થાય છે તો તે લોકો પર પોતાની કૃપા વરસાવે છે. પરંતુ જો શનિદેવ ક્રોધિત થાય છે, તો તમારા જીવનની સમસ્યાઓ અને પરેશાનીઓ ખતમ થવાનું નામ નથી લેતી. જો તમે પણ તમારા દુર્ભાગ્યથી બચવા માંગતા હોવ તો શનિવારે ચોક્કસ કરો આવા કેટલાક ઉપાય, તો બદલાઈ જશે તમારું ભાગ્ય.
શનિવારના દિવસે કરવામાં આવેલા આ ઉપાયોની મદદથી વ્યક્તિનું ભાગ્ય તો બદલાય જ નહીં, સાથે જ ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિનો વાસ પણ થશે. અહીં અમે તમને શનિવારે શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો જણાવી રહ્યા છીએ.
શનિવારના ઉપાય:
દર શનિવારે લોટ, કાળા તલ અને ખાંડનું મિશ્રણ તૈયાર કરીને કીડીઓને ખવડાવો. શનિવારે, સૂર્યાસ્ત સમયે, કાળા ઘોડાની નાળ અથવા હોડીની ખીલીથી વીંટી બનાવો અને તેને મધ્યમ આંગળીમાં પહેરો. શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવના નામનો જાપ કરો.
કાળા કપડા, લોખંડના વાસણો, કાળા તલ, ધાબળો, અડદની દાળનું દાન દર શનિવારે કરવું જોઈએ.
આ કારણે શનિની સાડાસાતની અસર પણ ઓછી થાય છે. શનિદેવને વાદળી ફૂલો ખૂબ પ્રિય છે અને આ દિવસે તેમની પૂજા કરતી વખતે વાદળી ફૂલ ચઢાવો. રુદ્રાક્ષની માળાથી ઓમ શનિશ્ચરાય નમઃનો જાપ પણ કરવો જોઇએ. શનિવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં તમારો ચહેરો જુઓ, પછી તે તેલ કોઈ ગરીબને દાન કરો. અથવા તે તેલ શનિદેવને ચઢાવો. શનિવારે પીપળના ઝાડને જળ ચઢાવો અને તેની નીચે દીવો કરો.
read more…
- સ્ટેજ પર ડાન્સ કરતા આ ડાન્સરે કપડાં ઉતારે બ્રા પેન્ટીના કર્યો ડાન્સ , વિડીયો થયો વાયરલ
- ટાટાએ Tigorનું નવું સસ્તું iCNG વેરિઅન્ટ લોન્ચ કર્યું, જાણો શું છે ફીચર્સ
- શું કારણ છે કે ડૉક્ટરો સફેદ કોટ અને વકીલો કાળો કોટ પહેરે છે? જાણો તેની પાછળનું રહસ્ય
- મહિલાઓ પણ પુરુષ જેટલું જ માસ્ટરબેટ કરે છે..બસ તમની કરવાની રીત અલગ હોય..જાણો
- ભદ્રકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે, જાણો શું છે કારણ