કોરોના રોગચાળાએ ગોંડલમાં વક્રી રહ્યો છે ત્યારે હજારો લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને સિવિલ હોસ્પિટલ, અમૃત હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ થવા માટે મથામણ કરી રહ્યા છે.ત્યારે દરેક હોસ્પિટલમાં ભીડ હોય છે અને કોઈ પણ હોસ્પિટલમાં ખાલી પલંગ નથી. કારણ કે સામાન્ય રીતે કોરોનાથી દર્દી લગભગ 8-10 દિવસની સારવાર બાદ બહાર આવે છે, હજારો દર્દીઓ માટે હવે ઓક્સિજન મેળવવું મુશ્કેલ બની ગયું છે, રાજકોટ, અમરેલીના દર્દીઓ પણ ગોંડલમાં સારવાર માટે આવતા હોય છે, જે ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે.
માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ઘરે ઘરે ઓક્સિજન આપવા હેતુથી દાતાઓને ઓક્સિજન સિલિન્ડર લેવાની અપીલ કરી હતી.અને ભીખુભા જાડેજા (વેરાઇ મંદિર ટ્રસ્ટ) રૂ. 3 લાખ, વિમલભાઇ પિત્રદાને આશરે રૂ. 2.50 લાખ અને કલ્પેશભાઇ વસોયા રૂ. 2.50 લાખ વિજયભાઇ વડોદરીયા માર્કેટ યાર્ડ દલાલ મંડળ, પટેલ સમાજ – ભાગવતપરા અને જેલચોક, ઉધોગાનગર એસો. ઘનસુખભાઇ નંદાણીયા, કોટડીયા પરિવાર મંદિર ટ્રસ્ટ વગેરે આશરે 30 લાખ રૂપિયા એકઠા થયા હતા અને 500 સિલિન્ડરો મંગાવ્યા હતા.
લુહાર સમાજ રાજુભાઇ પિત્રોડા, શાંતિભાઇ પિત્રોડા તેમજ મેમણ સમાજના આસિફભાઇ ઝિકરીયા વગેરે નિ: શુલ્ક ભરી આપવામાં આવે છે પ્રફુલભાઇ ટોલિયા, અલ્પેશભાઇ ઢોલરીયા , અશોકભાઇ પીપલિયા, પ્રવીણભાઇ રૈયાણી, ઓમદેવસિંહ જાડેજા, દિનેશભાઇ કોટડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, કામગીરી ઝડપી રાખવા ભાજપ ટીમ કાર્યરત છે. ઓક્સિજન ફ્લો મીટર અને હયુમીડીફાયરની ઘટ પડે છે. તે મેળવવા માટે તે મુંબઈ, અમદાવાદ, દિલ્હી વગેરે સ્થળોએથી મેળવી છે. સાથે સાથે તેમાંથી વધુને તકનીકી રીતે કેવી રીતે મેનેજ કરવું
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ