ભારે વરસાદને કારણે જે પાકને નુકસાન થયું છે અને કેટલીક જગ્યાએ ભેજ પણ છે. ત્યારે પાકને વધુ નુકસાન ન થાય તે માટે ખેડૂતો પોતાનું ઉત્પાદન વેચી રહ્યા છે.ત્યારે સોમવારે યાર્ડને 10 લાખ કિલો કપાસ મળ્યો હતો.ત્યારે 950 થી 1722 રૂપિયા સુધીની કપાસનો ભાવ બોલાયો હતો ત્યારે મગફળીના ભાવ રૂ. 770 થી રૂ. 1136 સુધી હતા. આવક વધતા સામે બજારમાં માંગ હોવાથી કપાસનો ઝડપી નિકાલ કરવામાં આવી રહ્યો છે.
સામાન્ય રીતે દર વર્ષે માર્કેટયાર્ડને દિવાળી પછી નવી આવક મળે છે,ત્યારે આ વખતે યાર્ડમાં આવક એક મહિના વહેલા શરૂ થઈ છે.ત્યારે મગફળી અને કપાસની આવક શરૂઆતમાં 8 લાખ કિલો અને 17 લાખ કિલો થઇ રહી છે.ત્યારે ગયા અઠવાડિયે જ યાર્ડમાં 8 લાખ કિલો કપાસની આવક થઈ હતી. અઠવાડિયે આવેલી મગફળીનો સંપૂર્ણ નિકાલ થયો નથી. ત્યરે મોંઘી મગફળીનો નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં આવશે નહીં.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!