રાજકોટના જસદણ પંથકમાં ગરમી અને ગરમ હવામાનને કારણે લોકોએ આજે આખો દિવસ ત્રાહિમામ પોકારી હતી. ત્યારે બપોરે આસપાસના વિસ્તારમાં વીજળી અને વરસાદ પડ્યો હતો. ત્યારે રસ્તા પરથી પાણી વહી ગયું હતું. કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ લીધેલી મગફળીની પથારી પલાળી જવાને કારણે નુકસાન થયું છે.
નોરતાના બુજા દિવસે શેરી ગરબાને સરકારી માર્ગદર્શિકા મુજબ મુક્તિ આપવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજે બપોરે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું ત્યારે ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. 20 મિનિટ સુધી ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. આથી મેઘરાજાએ ખેલાડીઓની ચિંતામાં વધારો કર્યો છે. જસદણ પંથકમાં બપોરે ભારે વરસાદ થયો હતો.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!