કોરોનાને કારણે શહેરની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું છે કે લોકો ભગવાન ભરોસે છે.ત્યારે આવી વાસ્તવિક સ્થિતિ અમદાવાદ સામે આવી રહી છે. અમદાવાદમાં દર્દીઓને સિવિલ હોસ્પિટલોમાં દાખલ કરવા માટે લાંબી લાઇનો લાગી છે, પણ હવે લાશ લેવા માટે લાંબી લાઇનો લાગી ગઈ છે. સોમવારે એક સં-બંધીનું મોત નીપજ્યું હતું પરંતુ મંગળવારે તેનો મૃતદેહ મળ્યો ન હતો .
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સતત દાખલ કરવામાં આવી રહ્યા છે. દરેક જણ દર્દીને ઝડપથી સારવાર મળે તે માટે પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ હવે સારવારની સાથે મૃતકોની લાશ મેળવવા માટે લાંબી લાઇન લાગી છે.ત્યારે ડેડબોડી વાન એક સાથે લાઇનમાં ઉભી છે. દરેક જણ એકવાર તેમના સબંધીઓની લાશ લેવા માટે લાઇનમાં હોય છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેડબોડી ઓરડામાં ભયાનક સ્થિતિ છે, જેમાં સોમવારે સારવાર દરમિયાન એક વ્યક્તિના સંબંધીનું મોત નીપજ્યું હતું, જેની જાણ સોમવારે કરવામાં આવી હતી, પરંતુ મંગળવારે પણ તેનો મૃતદેહ મળ્યો નથી. આવા ઘણા પરિવારો તેમના સંબંધીઓના મૃતદેહો મળે અને તેમને અંતિમક્રિયા પ્રયાસ કરી રહ્યા છે. હોસ્પિટલમાં મૃતકના જમાઈ દ્વારા પૂછવામાં આવતા, તેને જવાબ મળ્યો – ખાતરી નથી સમશાનમાં હમણાં પ્રતીક્ષા છે, તમારે રાહ જોવી પડશે. હાલમાં સ્થિતિ ખૂબ જ ભયાનક છે, જે સામાન્ય લોકો માટે આઘાતજનક છે.
Read More
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે
- અંબાણી-બચ્ચનથી લઈને તેંડુલકર જેની ડેરીનું દૂધ પીવે છે તે કોણ છે, જાણો 1 લીટર દૂધની કિંમત