કેશોદ પાસે આવેલા મેસવાણ ગામે પુત્રના મોત બાદ સાસુ-સસરાએ પુત્રવધૂને પુત્રી તરીકે માની બીજા યુવક સાથે લગ્ન કરાવીને ઉત્તમ દાખલો બેસાડ્યો છે. ત્યારે કેશોદના મેસવાણ ગામે રહેતા હાજાભાઇ રામભાઇ અને રામભીબેનના પુત્ર વિજયભાઇને બે વર્ષ પહેલા ગામની પુરીબેન નામની યુવતી સાથે પ્રેમ થયો હતો.
વિજયભાઇનું 1 વર્ષ પછી અણધાર્યું અવસાન થતા આ ઘટનાથી માતા-પિતા અને પુત્રવધુ સહિતના પરિવારજનોમાં ગમગીની છવાઈ છે. સાસુ-સસરાએ વિધવા પુત્રવધૂની ચિંતા કરવાનું શરૂ કરી દીકરી કરતાં પુત્રવધૂની સંભાળ લીધી.
તેણે પોતાની વહુ માટે મુરતીયો શોધવાની શરૂઆત કરી હતી જે નાની ઉંમરે વિધવા બની હતી. આખરે, તેમણે તેની પુત્રવધૂના લગ્ન કાળાભાઇ વડલીયા અને અરવિંદ, ભુરીબેન વડલીયાના પુત્ર, કે જે નજીકના કલવાણી ગામે રહે છે તેની સાથે લગ્ન કરાવીને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે