સાચા અર્થમાં સમાજ સેવક છે નીતિન જાની ,”ખજૂરભાઈ “એ આ બહેનના લગ્નની બધી જવાબદારી પોતાના માથે લીધી

khajurbhai
khajurbhai

ગુજરાતના સોનુ સુદ તરીકે જાણીતા ખજૂરભાઈ દરેક લોકો તેને તેના નામથી અને કામથી ઓળખે છે ત્યારે ખજુરભાઈ એટલે કે નીતિન જાનીને હુલામણા નામે ઓળખાય છે.ત્યારે દરેક લોકો તમે સોશિયલ મીડિયા તેમના વિડિઓ જુઓ છે ત્યારે ખજુરભાઈ હંમેશા લોકોની મદદ કરે છે જે લોકો દિવસ રાત લોકોની સેવા કરે છે. તેમણે આજે પણ બહેનોને કપડાં અને સીવણ મશીન આપ્યા.

ખજુરભાઈ એક એવા પરિવારને મળ્યા કે પરિવારમાં નવ સભ્યો હતા અને ઘરના કમાનાર માત્ર વિપુલભાઈ હતા ત્યારે તેમનું અવશાન થતા ઘરની જવાબદારી મોટા દાદા અને સાત બહેનો પર આવી હતી ત્યારે ખજુરભાઈ આ ગામમાં આવ્યા ત્યારે નવરાત્રીનો સમય હતો ત્યારે બહેનોના આશીર્વાદ લીધા હતા પરંતુ ખજુરભાઈને મળીને વિપુલભાઈ ને યાદ કરતાજ દાદા અને બહેનો રડી પડીં ત્યારે ખજુરભાઈએ નવા કપડાં આપ્યા હતા અને ત્યાં બેનનો લગ્નનો તમામ ખર્ચો ઉપાડવાની વાત કરી હતી.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો હતો ત્યારે ઉપલેટા અને ધોરાજી પંથકમાં વરસાદને પગલે ઉપલેટા ખાતે આવેલી મોજ નદી ગાંડીતુર બની ત્યારે નદીના કાંઠે રહેતા લોકોના મકાનોને નુકસાન થયું હતું.ત્યારે આજે સાંજે નીતિન જાની, જેને ખજુર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેમની ટીમ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પહોંચી અને વરસાદથી અસરગ્રસ્ત નદી કિનારાના પરિવારોની મુલાકાત લીધી.

નીતિન જાની એટલે કે ખજૂર ભાઈએ વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં જાહેર સેવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવ્યા હતા. ઉપલેટા ખાતે મોજ નદી કિનારે રહેતા લોકોને મદદ કરવા આગળ આવ્યા. લોકો ઘરો બનાવવામાં આગળ આવ્યા છે.

નીતિન જાનીએ જણાવ્યું હતું કે, “કોઈપણ કુદરતી આફતના કિસ્સામાં, પીવાના પાણીથી લઈને રાશન સુધી, ખાદ્ય કીટ ઉપલબ્ધ છે ત્યારે લોકોએ હજુ પણ લોકો પાસે છત નથી તેથી અમે આજે ટીમ સાથે મોજ નદી કિનારે આવ્યા છીએ.” અહીં પણ લોકોની એક જ માંગ છે કે જો તેમની પાસે રહેવા માટે ઘર ન હોય તો અમારી ટીમ તેમને તાત્કાલિક અસરથી રહેવા માટે સુવિધા આપશે. જેમાં ઘર બનાવવામાં આવશે

સૌરાષ્ટ્રમાં તાઉ તે વાવાઝોડા દરમિયાન પણ ખજુર અને તેની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી અને લોકોની સેવા કરવા અને લોકોને સાચી સેવા રાત-દિવસ મહેનત કરી હતી.

Read More