મહારાષ્ટ્રની સરહદે આવેલા ગુજરાતના તાપી જિલ્લાના નિઝર તાલુકાના સાયલા, મોગરાની, તકલી, વડિલી, ભીલભાવાલી, નાસેરપુર અને મોગલીપાડા સાત ગામના દર્દીઓ નંદુરબારથી 15 કિ.મી. દુર આવેલા શિવપુર ગામમાં સારવાર માટે જવું પડે છે. અહીં હોસ્પિટલ સવારે 11 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ચાલે છે.
શિવપુરમાં તંબુઓ સાથે એક હંગામી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જ્યાં ઘરોમાં, હંગામી ટેન્ટમાં, ઝાડની છાયામાં, ટ્રેક્ટરની છાયામાં અથવા કોઠારમાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે. અહીં દવાઓની બાટલીઓ ઝાડની ડાળીઓ પર દોરડા વડે બાંધેલી છે. અહીં એક જ ડોકટર અને સહાયક છે. અત્યાર સુધીમાં લગભગ 400 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જો કે, આ ટાઇફોઇડ દર્દીઓ છે, કોરોના નહીં.
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે