વડોદરામાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના નગરવાડા શાકભાજી માર્કેટ પાસે રહેતા 65 વર્ષીય વ્યક્તિનું કુદરતી કારણોસર મોત થયું હતું . ત્યારે પરિવારોએ ઘણી સંસ્થાઓનો સંપર્ક એમ્બ્યુલન્સ માટે કર્યો હતો પણ મૃતદેહને સ્મશાનસ્થાન લઈ જવા સંપર્ક કર્યો હતા પરંતુ એમ્બ્યુલન્સ વડોદરાની હોસ્પિટલમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યા તેમજ દર્દીઓના મૃતદેહને લેવામાં વ્યસ્ત હતા.
જેથી એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતાં પરિવારજનોએ મૃતદેહને લારીમાં લઈ જવાની ફરજ પડી હતી. ત્યારે શહેરના નગરવાડા વિસ્તારથી દોઢ કિલોમીટર દૂર ખાસવાડી વિસ્તારમાં સ્મશાનસ્થળ હોવાથી પરિવારના સભ્યોએ દોઢ કિલોમીટરની અંતિમયાત્રા કરવી પડી હતી. જો કે, આટલા મુશ્કેલ સમયમાં મૃતદેહને લારીમાં સ્મશાનસ્થાનમાં લઈ જતા લોકોના દિલ હચમચી ઉઠ્યા હતા.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…