વડોદરામાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના નગરવાડા શાકભાજી માર્કેટ પાસે રહેતા 65 વર્ષીય વ્યક્તિનું કુદરતી કારણોસર મોત થયું હતું . ત્યારે પરિવારોએ ઘણી સંસ્થાઓનો સંપર્ક એમ્બ્યુલન્સ માટે કર્યો હતો પણ મૃતદેહને સ્મશાનસ્થાન લઈ જવા સંપર્ક કર્યો હતા પરંતુ એમ્બ્યુલન્સ વડોદરાની હોસ્પિટલમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યા તેમજ દર્દીઓના મૃતદેહને લેવામાં વ્યસ્ત હતા.
Loading...
જેથી એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતાં પરિવારજનોએ મૃતદેહને લારીમાં લઈ જવાની ફરજ પડી હતી. ત્યારે શહેરના નગરવાડા વિસ્તારથી દોઢ કિલોમીટર દૂર ખાસવાડી વિસ્તારમાં સ્મશાનસ્થળ હોવાથી પરિવારના સભ્યોએ દોઢ કિલોમીટરની અંતિમયાત્રા કરવી પડી હતી. જો કે, આટલા મુશ્કેલ સમયમાં મૃતદેહને લારીમાં સ્મશાનસ્થાનમાં લઈ જતા લોકોના દિલ હચમચી ઉઠ્યા હતા.
Read More
- સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા? વિજય રૂપાણીએ આપ્યો જવાબ
- રાજકારણ : સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર ઈન્જેક્શન નથી ને ભાજપે 1000 ઈન્જેક્શનનું વિતરણ કરતા લાઈનો લાગી
- હવે તો જાગો : રાજકોટ સિવિલની કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી
- શાળામાં છોકરા ભણાવતા શિક્ષકો હવે સ્મશાનોમાં મડદા ગણશે, 24 કલાકની 3 શિફ્ટમાં કામગીરી બજાવશે
- PM કિસાન યોજનાના આગામી હપ્તા માટે આ ડોકયુમેન્ટ તાત્કાલિક જમા કરાવો, નહીં તો પૈસા નહીં આવે