તંત્ર પણ દાવો કરે છે કે કોરોનાની સ્થિતિ ખૂબ નિયંત્રણમાં છે. બીજી તરફ નિગમ પણ દાવો કરી રહ્યો છે કે તેમની આરોગ્ય વિભાગની ટીમ તમામ પરિસરમાં કામ કરી રહી છે પણ વાસ્તવિકતા એકદમ અલગ છે. કોરોના રાજકોટ શહેર અને જિલ્લામાં એટલો વધી રહ્યો છે જો સરકાર અને તંત્ર દાવો કરે છે કે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અથવા કોરોનાની તાત્કાલિક સારવાર અપાઈ રહી છે.
પરંતુ તાવ, શરદી, ખાંસી તેમજ કોરોના જેવા લક્ષણોવાળા દર્દીઓ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલની અંદર કોરોના હોસ્પિટલમાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના દરેક વિસ્તારમાં એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં તમે જ્યાં જુઓ ત્યાં એમ્બ્યુલન્સના સાઇરેન્સ સંભળાય છે, જે સૂચવે છે કે રાજકોટ શહેરમાં કોરોના અને કોરોના લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને લોકો એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે.
આજે વીડિયો વાયરલ થયો છે. જેમાં એમ્બ્યુલન્સનું વેઇટીંગ છે તે દેખાઈ રહ્યું છે. આ વીડિયો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કોરોના હોસ્પિટલના મુખ્ય દરવાજાથી લઇને ચૌધરી હાઇસ્કુલ તરફ જતા રસ્તા સુધીનો છે. એમ્બ્યુલન્સમાં મોટાભાગે દર્દીઓ કોરોના સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે અને અહીં તેમની સારવાર પણ કરવામાં આવી રહી છે ત્યારે હવે સ્મશાન ગૃહમાં અંતિમ વિધિના વેઇટિંગ બાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ થવા માટે પણ વેઇટિંગ
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…