ફુદીનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક અને એક ઔષધીય છે. તે ભોજનનો સ્વાદ પણ વધારે છે.ઔષધીય ગુણ પણ ખૂબ મદદરૂપ બને છે. તો જાણીએ ઓષધીય ગુણધર્મો અને તેના ફાયદા વિશે -ફુદીના હજમે માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં એન્ટીબાયોટીક ગુણધર્મો રહેલા છે. ફુદીનામાં અનેક ઔષધીય ગુણધર્મો રહેલા છે. તે એક મોં ફ્રેશનર તરીકે પણ કામ કરે છે.અમે મો આવતી દુર્ગંધ દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરવું જોઈએ. ફુદીનાનો રસ પાણીમાં ઉમેરો પછી તેની સાથે કોગળા કરવાથી દુર્ગંધ દૂર થાય
Loading...
પેટના દુખાવામાં હિંગ, જીરું, મીઠું, મરીના ફૂદીનો રસ સાથે પીવાથી પેટના દુખાવાથી રાહત મળશે.ઉલટી થાય તો દર બે કલાકે દર્દીને ફુદીનોનો રસ આપો જોઈએ આ ઉલટી બંધ થઇ જશે કોલેરામાં ફુદીનો પણ ફાયદાકારક છે. કોલેરાના કિસ્સામાં દર્દીને ફુદીનો, ડુંગળી અને લીંબુના રસનું મિશ્રણ આપવાથી ફાયદો થશે.
Read More
- સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા? વિજય રૂપાણીએ આપ્યો જવાબ
- રાજકારણ : સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર ઈન્જેક્શન નથી ને ભાજપે 1000 ઈન્જેક્શનનું વિતરણ કરતા લાઈનો લાગી
- હવે તો જાગો : રાજકોટ સિવિલની કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી
- શાળામાં છોકરા ભણાવતા શિક્ષકો હવે સ્મશાનોમાં મડદા ગણશે, 24 કલાકની 3 શિફ્ટમાં કામગીરી બજાવશે
- PM કિસાન યોજનાના આગામી હપ્તા માટે આ ડોકયુમેન્ટ તાત્કાલિક જમા કરાવો, નહીં તો પૈસા નહીં આવે