કોરોના સંકટ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાના ભયનો સામનો કરવો પડી શકે છે.ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 મેની સવારે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણ થશે. જે 16 મેના રોજ વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેનો અર્થ ગેકો એટલે કે અવાજ કરતો ગરોળી.મ્યાંમારે આ વાવાઝોડાંને ‘ટાઉટે’ નામ આપ્યું છે.
વાવાઝોડા ‘ટાઉટે’ 19 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકશે તેવી સંભાવના સેવાઈ રહી છે. આ દરમિયાન, વેરાવળ, પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લાઓને ચક્રવાતથી અસર થશે. ત્યારે ઉત્તર ગુજરાતના અમદાવાદ અને રાધનપુરથી 35 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આ વાવાઝોડું ઓમાનના સમુદ્રોને પાર કરશે તેવી અટકળ સાથે તે દક્ષિણ પાકિસ્તાન સુધી વિસ્તરિત થવાની સંભાવના છે. ત્યારે નીચા દબાણનું નિર્માણ થાય તે પછી જ તેની દિશા વિશે કંઇક કહી શકાય. 14 મી નીચા દબાણ પછી લક્ષદ્વીપ, કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!