લોકો કોરોનાની સારવાર માટે સિવિલની બહાર લાંબી લગાવીને રાહ જુએ છે અને વહેલી તકે સારવાર શરૂ થાય તે માટે તેમના સ-બંધીઓના વારોની રાહ જુએ છે, પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારબાદ ગુરુવારે એક એવો કિસ્સો સામે આવ્યો જેનાથી અરેરાટી થઈ ગઈ છે. વિજયબેન નામની વૃદ્ધ મહિલાને 13 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 12 દિવસ વીતી ગયા હોવા છતાં પણ તેનો કોઈ પત્તો નથી.
વૃદ્ધોની વારંવાર પરીવારના સભ્યો દ્વારા તપાસ કરવામાં આવતી હતી. હોસ્પિટલ તંત્ર સાથે પણ અનેક વખત સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ કોઈ નક્કર જવાબ મળ્યો નથી. આ પ્રકારની ઘટના સિવિલમાં વધી રહી છે અને જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમના પરિવારના સભ્યો સાથે સંપર્ક પણ કરવામાં આવતો નથી.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!