બનાસકાંઠાના ધન્યાવાડા ગામની 24 વર્ષીય યુવતીનું કોરોનથી મોત થતા પરિવારમાં ગમગીનીથી શોકની હાલતમાં છે. ડિલિવરી દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બાળકની હાલત નાજુક હતી અને તે પાટણની ધરપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યાર સુધીમાં ઘણા લોકો કોરોનાનો ભોગ બન્યા છે. તેમાંથી દાંતીવાડાના ધણીવાડા ગામની એક યુવતી છે.
ધાનીવાડામાં રહેતી સરોજબેનના લગ્ન સમાજના રિવાજ મુજબ બે વર્ષ પહેલા રાજસ્થાનના હડમતીયા ગામના રહેવાસી ક્રિપાલસિંહ દેવદા સાથે થયા હતા. તેમની પરિણીત જીવન ખૂબ સારી રીતે ચાલી રહી હતી.દરમિયાન તેમને સીમંત બાદ પિયર તેડી લાવ્યા હતા.
જોકે, પ્રકૃતિને આ મંજૂર ન હોય તેમ સરોજબેન કોરોના સંક્રમિત થતા સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતાં તેને પાટણની ધરપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડિલિવરી દરમ્યાન બાળકના જન્મ સાથે જ કોરોનાગ્રસ્ત સરોજબેનનું કરુંણ મોત થયું હતું,
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…