મોરોક્કોના અલાવિત રાજવંશના આ રાજાની કહાની વિશ્વના ઇતિહાસમાં ખૂબ પ્રખ્યાત બની છે.ત્યારે ઇસ્માઇલ ઇબ્ને શરીફ તેની ક્રૂરતા, ગુલામો સાથે ખરાબ વર્તન અને હજારો મહિલાઓ સાથેના સ-બંધો માટે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે આજના યુગમાં તમે શુ-ક્રાણુ દાન કરી સેંકડો બાળકોને જન્મ આપનારા કેટલાક લોકોની કહાની સાંભળી હશે ત્યારે આ રાજાએ 17-18 મી સદીમાં જ સેંકડો બાળકો પેદા કર્યા હતા. તે પણ કુદરતી રીતે.
પહેલાના સમયમાં રાજાઓ અને રાજકુમારોને તેમના શોખ હતા. ત્યારે કેટલાક યુદ્ધના શોખીન હતા અને કેટલાક રાજાઓ ખાવા અને રાંધવાના પણ શોખીન રહ્યા છે. ત્યારે કેટલાક રાજાઓ હતા જેઓ તેમના હેરમમાં સેંકડો રાણીઓ રાખવાના શોખીન હતા.અને ભારતની વાત કરીએ તો એવું કહેવાય છે કે મુઘલ બાદશાહ અકબરના હેરમમાં 100 થી વધુ રાણીઓ હતી. તેમ છતાં તે મોરોક્કોના રાજા કરતા ઘણી ઓછી હતી, જેના હેરમને 500 થી વધુ મહિલાઓએ વધારી હતી. ત્યારે વાત કરી રહ્યા છીએ મોરોક્કોના પ્રખ્યાત અને કુખ્યાત રાજા ઇસ્માઇલ ઇબ્ને શરીફ વિશે.
આ રાજાએ વિશ્વમાં સૌથી વધુ બાળકો પેદા કર્યા
ઇસ્માઇલ ઇબ્ર શરીફ એક સારા શાસક અને બહાદુર રાજા પણ હતા ત્યારે તેમના અનેક વિચિત્ર શોખ હતા તેથી તેમને ઇતિહાસમાં અલગ બનાવે છે.અને તેનું નામ સૌથી વધુ બાળકો પેદા કરનાર વ્યક્તિ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. ત્યારે તેમના સમગ્ર જીવનમાં આ રાજાએ 867 બાળકો પેદા કર્યા હતા જેમાંથી 525 પુત્રો અને 242 પુત્રીઓ હતી
કેટલાક લોકો એવું પણ માને છે કે આ જાહેર કરેલા બાળકોની સંખ્યા છે, જ્યારે તેમાં 1000 બાળકો પણ હોઈ શકે છે. રાજા પાસે કુલ 8 જાહેર કરેલી પત્નીઓ હતી, જેમને રાણીનો દરજ્જો મળ્યો હતો.ત્યારે બાકીની મહિલાઓ રાજાની સેવા કરવા માટે હરમમાં હાજર હતી. ઈતિહાસના આ પ્રખ્યાત મોરોક્કન રાજાની આ સિદ્ધિ પર આજના લોકોએ આશ્ચર્ય સાથે આંખો ફેલાવી હશે, પરંતુ તે સમયે કોઈ તેને સવાલ કરી શક્યું ન હતું.
મહિલાઓથી ભરેલું રહેતું હતું હેરમ
ઇસ્માઇલ ઇબ્ને શરીફ વિશે ઘણી બાબતો સાથે ઇતિહાસમાં જણાવવામાં આવી છે જેમાં તે મહિલાઓ સાથે રહેવાનો ખૂબ શોખીન હતો.ત્યારે કહેવાય છે કે તેના હેરમમાં એક સમયે અને લગભગ 500 થી 2000થી વધુ મહિલાઓ હતી. ત્યારે તેણે 1672 થી 1727 સુધી મોરોક્કો પર શાસન કર્યું છે.ત્યારે તેના શાસન પરથી, તમે અનુમાન લગાવી શકો છો કે તે કેટલો મહાન યોદ્ધા હતો.
યુદ્ધની કળામાં તેનો કોઈ મેળ નહોતો, ન તો તેના હૃદયમાં કોઈ દયા હતી. ખૂબ જ ક્રૂર ગણાતા આ રાજા વિશેની વાતો પ્રખ્યાત છે ત્યારે તે નાની નાની બાબતોમાં પણ પોતાના ગુલામોની હ-ત્યા કરતો હતો. તેમણે તેમના શાસન દરમિયાન ઘણા યુદ્ધો જીત્યા હોવાથી, તેમનો હેરમ પણ મહિલાઓથી ભરેલો હતો.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ