મધ્યપ્રદેશના ઝાબુઆમાં આ વર્ષે વરસાદ થયો નથી.ત્યારે વરસાદના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોએ હવે ઇન્દ્રદેવતાને રીઝવવા ટોના-તોટકાઓ કરવાની શરૂ કરી દીધું છે.ત્યારે ઝાબુઆના ઝકુનાવાડામાં લોકોએ જીવતા માણસની અર્થી કાઢી અને દુવરરાજાને ગધેડા પર બેસાડી વરઘોડો પણ કાઢવામાં આવ્યો ત્યારે લોકો માને છે કે ઇન્દ્રદેવ આ પ્રકારના ટોટકાથી પ્રસન્ન થાય છે અને તેના મનથી વરસાદ વરસાવશે.
ઝાબુઆ જિલ્લામાં ચોમાસુ હજુ સુધી જોવા મળ્યું નથી. ત્યારે 15 દિવસ પહેલા ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો પણ હવે લોકો ફરીથી વરસાદની રાહ જોઇ રહ્યા છે.ત્યારે જિલ્લાના કેટલાક ભાગોમાં ખેડુતોએ ખરીફ પાકની વાવણી પણ કરી છે. વરસાદ ન હોવાથી ખેડુતો ચિંતિત બન્યા છે. જુલાઇ મહિનો શરૂ થઈ ગયો છે અને જો આ વિસ્તારોમાં હજી વરસાદ નહીં પડે તો ફરીથી વાવણીની સ્થિતિ ઉભી થશે.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…