નવજોત સિમી પંજાબની વતની છે અને તેનો જન્મ 21 ડિસેમ્બર 1987 ના રોજ પંજાબના ગુરદાસપુરમાં થયો છે.ત્યારે તેને શરૂઆતનું શિક્ષણ પંજાબના પાઠોવાલની પંજાબ મોડેલ પબ્લિક સ્કૂલમાંથી લીધું.
નવજોત સિમી બિહાર કેડરની 2017 બેચના આઈપીએસ અધિકારી છે ત્યારે તે તેના કામ સિવાય તે લૂક માટે ઘણા ચર્ચામાં રહે છે. સિમિને યુપીએસસીની પરીક્ષાના બીજા પ્રયત્નમાં સફળતા મળી અને તે આઈપીએસ બન્યા તાજેતરમાં એસ્પિરન્ટ નામની એક વેબસીરીઝ આવી હતી, જેમાં યુપીએસસીની તૈયારી કરતા ત્રણ મિત્રોની કહાની વર્ણવામાં આવી છે. ત્યારે તમને જણાવી રહ્યા છીએ આવા જ કેટલાક લોકોની કહાની જેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી યુપીએસસી પાસ કર્યો.
યુપીએસસીના અહેવાલ પ્રમાણે નવજોત સિમી આઈપીએસ અધિકારી બનતા પહેલા ડોક્ટર હતા. જુલાઈ, 2010 માં સિમીએ બાબા જશવંતસિંહ ડેન્ટલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લુધિયાણાથી બેચલર ડેન્ટલ સર્જરી ની ડિગ્રી મેળવી છે અને ડોક્ટર બન્યા.
નવજોત સિમીનું બાળપણથી જ આઈપીએસ અધિકારી બનવા માંગતા હતા અને ડોક્ટર બન્યા બાદ તે પોતાનું સપનું ભૂલી શક્ય નહીં. સિમીએ દિલ્હી આવીને યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી અને વર્ષ 2016 માં પહેલી વાર સિવિલ સર્વિસની પરીક્ષા ક્લિયર કરી હતી, પરંતુ ઇન્ટરવ્યૂની બહાર આગળ વધી શકી નહીં.
પહેલા પ્રયાસમાં નિષ્ફળ થયા બાદ નવજોત સિમી હાર માની ન હતી અને તેમને 2017 માં આઈપીએસ અધિકારી બન્યા, જેમાં 735 મા ક્રમ મેળવ્યો હતો.યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ નવજોત સિમીએ બિહાર કેડર મળ્યું અને હાલમાં તે પટણામાં એસપી પદ પર છે
નવજોત સિમીનો લૂક કોઈ મોડેલથી ઓછો નથી ત્યારે તે કામ સિવાય તે લૂક માટે પણ ઘણી ચર્ચામાં રહે છે. સિમી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને સતત તેના ફોટા શેર કરતી રહે છે.
Read more
- ૧૨ મહિના પછી શુક્ર-બુધનો દુર્લભ યુતિ બની રહ્યો છે. આ નારાયણ યોગને કારણે કઈ રાશિના જાતકોના ભાગ્યમાં પરિવર્તન આવશે? જાણો.
- શનિની નક્ષત્રમાં સૂર્યનું ગોચર આ 3 રાશિઓ માટે દુઃખદાયક રહેશે, તેમને ધન અને માન-સન્માનનું નુકસાન થઈ શકે છે!
- વાવાજોડા બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
- આ 5 રાશિના જાતકોને 2026 માં તેમના કરિયર અને સંબંધોમાં અવરોધોનો સામનો કરવો પડશે. શનિ અને રાહુનો પ્રભાવ વર્ષને પડકારજનક બનાવશે.
- મોક્ષદા એકાદશી પર ગ્રહો અને નક્ષત્રોનો શુભ સંયોગ; આ સમયે પૂજા કરવાથી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થશે.
