Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગડશે : ગુજરાતમાં 27 થી 30 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
    September 26, 2025 3:10 pm
    varsad
    ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થતા મેઘો મચાવશે !બે દિવસ સુધી વરસાદ બોલાવશે ભૂક્કા
    September 25, 2025 8:04 pm
    varsad
    ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજા બોલાવશે સટાસટી!કડાકા-ભડાકા સાથે વરસાદની મોટી ચેતવણી,
    September 24, 2025 3:39 pm
    navratri1
    નવરાત્રીનો ત્રીજો દિવસ: આ રાશિવાળા લોકોના ભાગ્ય ખુલશે, થશે પૈસાનો વરસાદ!
    September 23, 2025 7:42 pm
    bp
    જો તમને સવારે વહેલા ઉઠીને આ 5 લક્ષણો દેખાય, તો સાવધાન રહો; તે હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે.
    September 19, 2025 7:31 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsAjab-Gajablatest newstop storiesTRENDING

મારુતિ સુઝુકીની 4 નવી કાર બજારમાંજોરદાર એન્ટ્રી કરવા તૈયાર, CNG સાથે આપશે સારી માઇલેજ

janvi patel
Last updated: 2021/08/14 at 1:57 AM
janvi patel
4 Min Read
maruticngcar
maruticngcar
SHARE

પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશમાં સતત વધી રહ્યા છે ત્યારે ઓટોમેકર્સ અને ગ્રાહકો બંને ઇંધણના અન્ય વિકલ્પો જોઈ રહ્યા છે.ત્યારે આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનો વધારે પસંદ કરી રહ્યા છે લોકો. ત્યારે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપવામાં આવી રહી છે ત્યારે સરકાર બેટરી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા તરફ જય રહી છે.ત્યારે ઇલેક્ટ્રિક વાહનો મુખ્ય બને ત્યાં સુધી, સીએનજી ખૂબ સારો વિકલ્પ છે ત્યારે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં સહેલાઇથી મળી જાય છે.ત્યારે સીએનજી કાર સેગમેન્ટમાં મોટાભાગે મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇનો દબદબો રહ્યો છે.

આ સમયે ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઇ ગઈ છે ત્યારે મારુતિ સુઝુકી પાસે ડીઝલ એન્જિન નથી, ત્યારે ગ્રાહકો માટે વધુ સસ્તું વિકલ્પ આપવા માટે મારુતિ તેના સીએનજી કારના પોર્ટફોલિયોને મજબૂત કરવા જઈ રહી છે.ત્યારે કંપની ટૂંક સમયમાં તેના સીએનજી કાર માર્કેટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે આ કારો ટૂંક સમયમાં માર્કેટમાં રજુ કરવામાં આવશે.

ત્યારે મારુતિ ડિઝાયરનું સીએનજી વર્જન ટેસ્ટ કરાયું હતું. રિપોર્ટ પ્રમાણે હવે સ્વિફ્ટ હેચબેકનું સીએનજી વર્ઝન જે કંપનીના સૌથી વધુ વેચાણ થતી કારમાંનું એક છે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સ્વિફ્ટ સીએનજી વેરિએન્ટ્સ ટેસ્ટ દરમિયાન જોવા મળી હતી. મળતી માહિતી પ્રમાણે કારની પાછળની વિન્ડશિલ્ડમાં સ્ટીકર લગાવામાં આવ્યું હતું જેમાં “ઓન ટેસ્ટ” લખ્યું હતું. આ કારમાં ઉત્સર્જન પરીક્ષણનાં ઉપકરણો પણ ફીટ કરવામાં આવ્યાં હતાં.

મારુતિ સ્વિફ્ટ દેશમાં સૌથી વધુ વેચાતી હેચબેક્સ કાર છે. ત્યારે હાલમાં કંપની તેનું વેચાણ ફક્ત પેટ્રોલ એન્જીનમાં કરે છે.કંપનીએ તેના ભાવમાં તાજેતરમાં વધારો કર્યો છે.અને આવી સ્થિતિમાં મારુતિ નવા સી.એન.જી. વેરિએન્ટની રેન્જમાં વધારો કરવા જઈ રહી છે ત્યારે આ કારની લોકપ્રિયતાનેજાળવી રાખવા કંપની તેમાં સ્વીફ્ટ ડીઝાયર જેવું એન્જિન આપી રહી છે. 1.2-લિટર 4 સિલિન્ડર ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિન છે.ત્યારે આ એન્જિન 90 પીએસ પાવર અને 113 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને સ્વચાલિત ગિઅરબોક્સ સાથે છે.

મારુતિ સુઝુકી ડિઝાયર સી.એન.જી.: મારુતિ સુઝુકી લાઇન અપ પેટ્રોલ એન્જિન સાથે BS-VI રજૂ કર્યા છે.ત્યારે કંપની પાસે પહેલેથી જ તેની લાઇન-અપમાં સીએનજી કારની સૌથી મોટી રેન્જ ધરાવે છે, ત્યારે કાર નિર્માતા આ શ્રેણીને વધુ મજબૂત કરવા વિચારી રહી છે. મારુતિ ડિઝાયર પેટ્રોલમાં 1.2-લિટર 4 સિલિન્ડર ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિન મળે છે.ત્યારે આ એન્જિન 90 પીએસ પાવર અને 113 એનએમ ટોર્ક જનરેટ કરે છે. અને આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને સ્વચાલિત ગિઅરબોક્સ સાથે આવે છે.

મળતી માહિતી પ્રમાણે મારુતિ સુઝુકી બજારમાં સીએનજી વિકલ્પ સાથે તેની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ એસયુવી મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા લોન્ચ કરવા પર પણ કામ કરી રહી છે. ત્યારે તમને જણાવી દઈએ કે તાજેતરમાં મારુતિ સ્વિફ્ટ સીએનજી અને ડીઝાયર સીએનજીના એન્જિન વિશે માહિતી સામે આવી છે

ત્યારે હવે મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાના સીએનજી વેરિએન્ટના એન્જિન અને પાવર આઉટપુટ વિશે માહિતી સામે આવી છે. Car.spyshot નામના એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરવામાં આવી છે જેમાં મારુતિ વિટારા બ્રેઝાના એન્જિન વિશે માહિતી આપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે મારુતિ વિટારા બ્રેઝાના સીએનજી વેરિએન્ટમાં બીએસ 6 ઉત્સર્જન આધારિત 1.5 લિટર કે 15 બી પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે મારુતિ વિટારા બ્રેઝાના પેટ્રોલ વેરિએન્ટમાં પણ આજ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મારુતિ સુઝુકી ઝેન સેલેરિયો : મારુતિ સુઝુકી ઝેન સેલેરિયોમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મલ્ટી સ્ટીયરિંગ વ્હીલ સાથે સ્માર્ટફોન કનેક્ટિવિટી જોવા મળશે. ત્યારે તેમાં વેગનઆર જેવું 1.2 લિટર પેટ્રોલ એન્જિન મળશે, જે 83bhp સુધી પાવર જનરેટ કરી શકશે. આ એન્જિન સેલેરિયોના વર્તમાન મોડલમાં એન્જિન કરતાં ઘણું સારું છે. આગામી સેલેરિયોમાં 5-સ્પીડ મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સ જેવા વિકલ્પો જોવા મળશે.

Read More

  • નવરાત્રી અને દુર્ગા પૂજા દરમિયાન આ 4 રાશિઓ સૌથી ભાગ્યશાળી રહેશે, તેમને તેમનો ઇચ્છિત જીવનસાથી મળી શકે છે.
  • ૨૪ કલાકમાં એક શક્તિશાળી દશાંક યોગ બની રહ્યો છે, જે આ રાશિના જાતકોના ભાગ્યમાં પરિવર્તન લાવશે અને અચાનક નાણાકીય લાભની શક્યતા પણ વધારશે.
  • તમિલનાડુ: કરુરમાં ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ જોઈને શિક્ષણ મંત્રી રડી પડ્યા, વીડિયો સામે આવ્યો
  • આ 4 રાશિઓનો ‘રાજયોગ’ આજથી, રવિવારથી શરૂ થશે! મહા-સૌભાગ્ય યોગ ધન, પદ, પ્રતિષ્ઠા અને અપાર સફળતા લાવશે.
  • માતા દેવીના આશીર્વાદથી, આ 3 રાશિના જાતકો રવિવારે સફળતા પ્રાપ્ત કરશે અને તેમના પારિવારિક જીવનમાં ખુશીઓ મેળવશે.

You Might Also Like

નવરાત્રી અને દુર્ગા પૂજા દરમિયાન આ 4 રાશિઓ સૌથી ભાગ્યશાળી રહેશે, તેમને તેમનો ઇચ્છિત જીવનસાથી મળી શકે છે.

૨૪ કલાકમાં એક શક્તિશાળી દશાંક યોગ બની રહ્યો છે, જે આ રાશિના જાતકોના ભાગ્યમાં પરિવર્તન લાવશે અને અચાનક નાણાકીય લાભની શક્યતા પણ વધારશે.

તમિલનાડુ: કરુરમાં ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ જોઈને શિક્ષણ મંત્રી રડી પડ્યા, વીડિયો સામે આવ્યો

આ 4 રાશિઓનો ‘રાજયોગ’ આજથી, રવિવારથી શરૂ થશે! મહા-સૌભાગ્ય યોગ ધન, પદ, પ્રતિષ્ઠા અને અપાર સફળતા લાવશે.

માતા દેવીના આશીર્વાદથી, આ 3 રાશિના જાતકો રવિવારે સફળતા પ્રાપ્ત કરશે અને તેમના પારિવારિક જીવનમાં ખુશીઓ મેળવશે.

Previous Article womans5 આવી મહિલાઓ પતિના નસીબને ચમકાવી દે છે, જાણો ચાણક્ય નીતિ શું કહે છે
Next Article girlslifes છોકરીઓના શરીરના આ 3 અંગો તેમના તમામ રહસ્યો ખોલે છે,તેમને અત્યાર સુધીમાં કોની કોની સાથે…

Advertise

Latest News

navratri
નવરાત્રી અને દુર્ગા પૂજા દરમિયાન આ 4 રાશિઓ સૌથી ભાગ્યશાળી રહેશે, તેમને તેમનો ઇચ્છિત જીવનસાથી મળી શકે છે.
Astrology breaking news top stories TRENDING September 28, 2025 3:42 pm
LAXMIJI
૨૪ કલાકમાં એક શક્તિશાળી દશાંક યોગ બની રહ્યો છે, જે આ રાશિના જાતકોના ભાગ્યમાં પરિવર્તન લાવશે અને અચાનક નાણાકીય લાભની શક્યતા પણ વધારશે.
Astrology breaking news top stories TRENDING September 28, 2025 3:37 pm
tamil
તમિલનાડુ: કરુરમાં ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ જોઈને શિક્ષણ મંત્રી રડી પડ્યા, વીડિયો સામે આવ્યો
breaking news top stories TRENDING September 28, 2025 10:36 am
ganesh 1
આ 4 રાશિઓનો ‘રાજયોગ’ આજથી, રવિવારથી શરૂ થશે! મહા-સૌભાગ્ય યોગ ધન, પદ, પ્રતિષ્ઠા અને અપાર સફળતા લાવશે.
Astrology breaking news top stories TRENDING September 28, 2025 9:38 am
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?