Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad 2
    ખેડૂતો આનંદો …નબળું પડેલું ચોમાસું આ ફરી થશે સક્રિય, ભારેથી અતિભારે વરસાદની આગાહી!
    August 4, 2025 7:47 pm
    Cylinder
    રક્ષાબંધન પહેલા સારા સમાચાર, LPG સિલિન્ડર એક ઝાટકે આટલા રૂપિયા સસ્તો થયો, જાણો નવી કિંમતો
    August 3, 2025 6:30 pm
    gambhira
    વડોદરામાં ગંભીરા પુલ અકસ્માતની તપાસમાં મોટો ખુલાસો, એન્જિનિયરોનું આવી બનશે
    August 3, 2025 5:38 pm
    patel
    ગુજરાતીઓને તહેવાર બગડશે, નક્ષત્રોના આધારે અંબાલાલ પટેલની સાંબેલાધાર વરસાદની આગાહી
    August 3, 2025 2:33 pm
    woman 2
    ઘર વેચાયું, FD તૂટી, ઘરેણાં વેચાયા, ગાંધીનગરમાં મહિલા ડોક્ટર સાથે કાંડ કરીને 20 કરોડ રૂપિયાની છેતરપિંડી
    July 31, 2025 12:12 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newslatest newsLifestyletop storiesTRENDING

પહેલાના જમાનામાં પુરુષ અને મહિલાઓ બેડ પર પાર્ટનરને ખુશ કરવા માટે આ વસ્તુઓનું સેવન કરતા હતા. પછી કાબુ નહિ રહે….

mital patel
Last updated: 2024/10/11 at 11:29 AM
mital patel
3 Min Read
bhabhi 11
SHARE

આજકાળના સમયમાં તમામ લોકોની જીવનશૈલી ખૂબ જ ખરાબ બની ગઈ છે. ત્યારે આવી સ્થિતિમાં ફિટ રહેવું ખૂબ જ મુશ્કેલ થઇ ગયું છે.ત્યારે શરીર એક પછી એક અનેક રોગોથી પીડાઈ રહ્યું છે.સાથે શરીરની અંદર પણ અનેક પ્રકારની રોગો થઈ રહ્યા છે.ત્યારે એટલું જ નહીં, ખરાબ જીવનશૈલીના કારણે પુરુષોમાં પ્રણય પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ રહી છે. ત્યારે આ કારણોસર લોકોની જીવનશૈલી અને આહારમાં સુધારો કરવો જરૂરી છે.

ત્યારે તમે રાજાઓ અને બાદશાહોની કહાની સાંભળી હશે અથવા તમે તેમને પુસ્તકો અથવા ટીવી સિરિયલોમાં જોઈ હશે. ત્યારે જૂના સમયમાં, રાજા-મહારાજા આ રીતે ખૂબ જ મજબૂત હતા અને તેમની ઘણી રાણીઓ અને પત્નીઓ પણ હતી. જૂના જમાનામાં રાજા-મહારાજા પોતાના સમગ્ર રાજ્ય અને પ્રજાનું ધ્યાન રાખતા હતા. એટલું જ નહીં, પણ તે પોતાના દુશ્મનો સાથે પણ લડતા હતા.

પહેલા રાજાઓની અંદર ઘણી શક્તિ હતી અને ઉર્જા પણ ભરપૂર હતી ત્યારે ભાગ્યે જ તમને ખબર હશે કે તેઓ આટલી શક્તિ ક્યાંથી લાવતા હતા. ત્યારે અગાઉ રાજા-મહારાજા પોતાની સહનશક્તિ વધારવા અને માનસિક તણાવ ઘટાડવા માટે આયુર્વેદિક વસ્તુઓનો સેવન કરતા હતા.

ત્યારે તમને જણાવી દઈએ કે અગાઉ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને પાવર વધારવામાં આવતો હતો. ત્યારે આ જડીબુટ્ટીઓ માત્ર પ્રણય શક્તિ જ નહીં પણ પ્ર-જનન ક્ષમતામાં પણ સુધારો કરે છે. સાથે આ બધી જડીબુટ્ટીઓનો ઉપયોગ પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો કરતા આવ્યા હતા. ત્યારે તમે તેમની જાતે ઉપયોગ કરીને તમારી પ્રણય ક્ષમતા વધારી શકો છો.

સફેદ મુસેલી : નબળાઈ દૂર કરવા માટે દરરોજ સવારે અને સાંજે ખાંડ અથવા દૂધ સાથે સફેદ મુસલીનું સેવન કરો. તેનાથી પૌરુષ વધે છે અને શરીરની નબળાઈ દૂર થાય છે. ત્યારે જૂના સમયમાં રાજા-મહારાજા પણ આનો ઉપયોગ કરતા હતા. આનો ઉપયોગ કરીને, તમારા શરીરમાં હંમેશા ઉર્જા રહેશે અને તમે સ્વસ્થ અનુભવશો.

અશ્વગંધા : અશ્વગંધાને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે.ત્યારે તેનો ઉપયોગ કરીને, તણાવનું સ્તર નિયંત્રિત કરી શકાય છે. ત્યારે એટલું જ નહીં, પણ તે નર્વસ સિસ્ટમને સુધારવાનું કામ પણ કરે છે. ત્યારે જો પુરુષો તેનો ઉપયોગ કરે છે, તો તે તેમની અંદર નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ વધારે છે અને તેના કારણે રક્ત વાહિનીઓ ઝડપથી સક્રિય બને છે. તેનો ઉપયોગ કરવાથી થાક દૂર થાય છે અને અનેક રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે.

શિલાજીત : શીલાજીતનો ઉપયોગ કરીને વહેલા છૂટવાની સમસ્યા દૂર કરી શકાય છે. ત્યારે શિલાજીત લાલ, કાળો, વાદળી અને પીળો એમ ચાર સ્વરૂપોમાં મળે છે. આમાંથી, કાળા સ્વરૂપ સૌથી અસરકારક સાબિત થાય છે.ત્યારે શીલાજીતને ક્યારેય મોટી માત્રામાં ન લો. તેની માત્રા ધીમે ધીમે વધારવી જોઈએ. જો તમે શિલાજીતનો ઉપયોગ કરો છો, તો તે તમારી શક્તિમાં વધારો કરશે અને શરીરમાં ઉર્જા રહેશે અને તમે લાંબા સમય સુધી યુવાન પણ દેખાશો.

You Might Also Like

પૈસા ચુંબકની જેમ આકર્ષિત થશે! દુર્ભાગ્ય દૂર થશે, ફક્ત 2 વસ્તુઓ પાણીમાં ભેળવીને ઘરના દરવાજા પર છાંટો

ખેડૂતો આનંદો …નબળું પડેલું ચોમાસું આ ફરી થશે સક્રિય, ભારેથી અતિભારે વરસાદની આગાહી!

Jioનો સસ્તો પ્લાન ખરીદનારા ખુશ, અનલિમિટેડ કોલિંગ સાથે સિમ 72 દિવસ સુધી એક્ટિવ રહેશે

જો તમને વાયગ્રા જેવી તાકાત જોઈતી હોય તો આ ફળો અને શાકભાજી ખાઓ…રાત બની જશે રંગીન

દુનિયાની સૌથી બહાદુર સેના: જાણો કયા દેશોની સેનામાં ગુરખા સૈનિકો છે

Previous Article brezza મારુતિનો મોટો ધમાકો : Vitara Brezzaનો નવો અવતાર લાવી ! તેમાં મળશે આ ખાસ સુવિધાઓ, જાણો SUV ક્યારે લોન્ચ થશે
Next Article છોકરીઓમાં નાની ઉંમરે શ્રીમંત બનવા સંકેત આપે છે શરીરના આ ભાગ પર રહેલ તલ

Advertise

Latest News

laxmiji 2
પૈસા ચુંબકની જેમ આકર્ષિત થશે! દુર્ભાગ્ય દૂર થશે, ફક્ત 2 વસ્તુઓ પાણીમાં ભેળવીને ઘરના દરવાજા પર છાંટો
Astrology breaking news top stories TRENDING August 4, 2025 7:55 pm
varsad 2
ખેડૂતો આનંદો …નબળું પડેલું ચોમાસું આ ફરી થશે સક્રિય, ભારેથી અતિભારે વરસાદની આગાહી!
breaking news GUJARAT top stories TRENDING August 4, 2025 7:47 pm
jio 3
Jioનો સસ્તો પ્લાન ખરીદનારા ખુશ, અનલિમિટેડ કોલિંગ સાથે સિમ 72 દિવસ સુધી એક્ટિવ રહેશે
breaking news Business top stories TRENDING August 4, 2025 4:38 pm
BED GIRLS
જો તમને વાયગ્રા જેવી તાકાત જોઈતી હોય તો આ ફળો અને શાકભાજી ખાઓ…રાત બની જશે રંગીન
breaking news August 4, 2025 4:35 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?