દરેક વ્યક્તિના શરીર પર તલ હોય છે.ત્યારે તલ નાના અથવા મોટા કોઈપણ કદના હોઈ શકે છે. ત્યારે સમુદ્રશાસ્ત્ર પ્રમાણે તલ એમનેમ નથી હોતા તે જીવન સાથે જોડાયેલા અને કેટલાક રહસ્યોને ઉજાગર કરે છે. ત્યારે કેટલાક તલ શુભ માનવામાં આવે છે અને કેટલાક અશુભ માનવામાં આવે છે.ત્યારે અહીં આપણે એવા તલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમની શરીર પર હાજરી વ્યક્તિના ધનવાન હોવાની નિશાની માનવામાં આવે છે. ત્યારે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિના શરીરના આ સ્થાનો પર તલ હોય છે, તેને ક્યારેય પૈસાની કમી રહેતી નથી.
સમુદ્રશાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિના કપાળની જમણી બાજુ તલ હોય છે, તેને પૈસાની કોઈ કમી રહેતી નથી ત્યારે જેમના કપાળની મધ્યમાં તલ હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ નાની ઉંમરે તેમની મહેનતથી સમૃદ્ધ બને છે.
જે લોકોને જમણી બાજુના કાનની નીચે તલ ધરાવે છે તેઓ સુખી જીવન જીવે તેવી શક્યતા છે, જ્યારે ડાબી બાજુમાં તલની હાજરી અચાનક સંપત્તિની નિશાની માનવામાં આવે છે.જેમના પેટ પર તલ હોય તેમને પણ પૈસાની કમી રહેતી નથી.ત્યારે જે લોકોની છાતી નીચે તલ હોય છે, તેમના જીવનમાં થોડી સમસ્યાઓ આવે છે. તેઓ નાની ઉંમરે મહેનત કરીને ધનવાન બને છે.
જે વ્યક્તિના ખભા પર તલ હોય છે તેને ઘણું માન મળે છે. આવી વ્યક્તિ પાસે પૈસાની કોઈ કમી નથી.જે લોકોના હાથમાં તલ હોય છે તેઓ જીવનમાં ઉચ્ચ સ્થાન મેળવે છે.જેમના નાક પર તલ હોય તેમને ક્ષેત્રમાં ખ્યાતિ મળે છે. આવા લોકો નાની ઉંમરે ધનવાન બને છે.
જેમના જમણા કાન પર તલ હોય છે, આવા લોકોને ધનવાન માનવામાં આવે છે.ત્યારે જેમના જમણા ગાલ પર તલ હોય તેવા લોકોના જીવનમાં સુખ -સુવિધાઓની કોઈ કમી રહેતી નથી. જે વ્યક્તિની મુઠી પર તલ હોય છે, આવી વ્યક્તિને દરેક જગ્યાએ આદર અને આદર મળે છે.
Read More
- 25% ટેરિફને કારણે શેરબજારમાં મોટો ઘટાડો… સેન્સેક્સ-નિફ્ટી કડાકો, RIL અને L&T સહિત આ શેરો તૂટી પડ્યા!
- ધનની વર્ષા કરતો બુધાદિત્ય યોગ શરૂ, 17 ઓગસ્ટ સુધી 3 રાશિના લોકો પર ધનની વર્ષા થશે, કારકિર્દી ઝડપથી દોડશે
- અરિજિત સિંહ એક પર્ફોર્મન્સ માટે ચાર્જ કરે છે પુરેપુરા 2 કરોડ રૂપિયા, બીજી કમાણી જાણીને ચોંકી જશો
- ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ બોમ્બ ફેંક્યો, 25% ટેરિફ લાદ્યો; અમેરિકા દંડ પણ વસૂલશે
- રશિયામાં આવેલા ભયાનક ભૂકંપ બાદ ભારતમાં પણ ખતરો…. એલર્ટ જાણીને લોકોના હાજા ગગડી ગયાં!