દરેક લોકો ચા પીવા માટે સામાન્ય દૂધ અથવા દૂધના પાવડરનો ઉપયોગ કરે છે. ત્યારે શું તમે ક્યારેય નાળિયેર દૂધની ચા પીધી છે? ત્યારે તમને જણાવી દઈએ કે નાળિયેરના દૂધમાં મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર જેવા તત્વો રહેલા હોય છે.ત્યારે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આજે અમે તમને નારિયેળની દૂધની ચાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ તેના ફાયદા-
વજન ઘટાડવામાં માટે ફાયદાકારક – ત્યારે નારિયેળના દૂધની ચા તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે ચરબીનો નાશ કરવાના ગુણ ધરાવે છે ત્યારે જે વજન વધારવાનું કારણ બને છે. નાળિયેરમાં ઓછી કેલરી હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે તે વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.
સાથે તેમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે કે નાળિયેરના દૂધમાંથી બનેલી ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. નાળિયેરમાં વિટામિન સી મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
- આ રીતે નાળિયેર દૂધની ચા બનાવો
- કોકોનટ ગ્રીન ટી બનાવવા માટે, એક વાસણમાં 4 કપ પાણી ઉકાળો.
- તેમાં ત્રણ ગ્રીન ટી બેગ ઉમેરો.
- 1/4 કપ નાળિયેરનું દૂધ અને 2 ચમચી ક્રીમ ઉમેરો.
- સારી રીતે હલાવો અને ટી બેગ કાો.
- જો તમે ઇચ્છો તો, તમે એક ચમચી બ્રાઉન સુગર ઉમેરી શકો છો.
Read More
- મંગળ એક શક્તિશાળી રાજયોગ બનાવી રહ્યો છે, આ ત્રણ રાશિના લોકો ધનવાન બનશે અને નોકરીમાં અપાર પ્રગતિ મેળવશે
- 2BHK ફ્લેટમાં સેન્ટ્રલ એસી લગાવવા માટે કેટલો ખર્ચ થશે? અહીં સંપૂર્ણ ગણિત સમજો
- શું ગોલ્ડ 2013 ના ઇતિહાસનું પુનરાવર્તન કરશે? ભાવ ₹97,000 થી ઘટીને ₹55,000 થઈ શકે છે, નિષ્ણાતોએ કારણ જણાવ્યું
- આ યુટ્યુબરે એક વર્ષમાં ₹464 કરોડથી વધુ કમાણી કરી, જાણો ભારતમાં સૌથી ધનિક યુટ્યુબર કોણ છે?
- શું ગોલ્ડ 2013 ના ઇતિહાસનું પુનરાવર્તન કરશે? ભાવ ₹97,000 થી ઘટીને ₹55,000 થઈ શકે છે, નિષ્ણાતોએ કારણ જણાવ્યું