બેંકમાં જતા પહેલા એકવાર રજાઓ જોઈલો કેમ કે તમે બેન્કના ધક્કા ખાવાથી બચી શકો.ત્યારે બેંકની રજાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. ત્યારે રજાના દિવસે, તમે નેટ બેંકિંગ દ્વારા સરળતાથી નાણાંની લેવડદેવડ કરી શકો છો.
ત્યારે તમારે બેન્ક કોઈ કામ છે, તો તે સમયસર કરી લો જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.ત્યારે દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે, જેના કારણે આ સપ્તાહ, આજના સહિત, ચાર દિવસ માટે બેંક રજા રહેશે.
બેંકમાં ચાર દિવસની રજાઓ રહેશે : 20 ઓક્ટોબર: મહર્ષિ વાલ્મીકિ / લક્ષ્મી પૂજા / ઈદ-એ-મિલાદનો જન્મદિવસ-અગરતલા, બેંગ્લોર,, કોલકાતા અને શિમલામાં બેંકો બંધ.22 ઓક્ટોબર: ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી શુક્રવાર-જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ.
23 ઓક્ટોબર: શનિવાર (મહિનાનો ચોથો શનિવાર) 24 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા) 26 ઓક્ટોબર: મર્જર ડે – જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ. 31 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા)
Read More
- મુકશે અંબાણીનો બધું એક ધમાકો : હવે માર્કેટમાં સસ્તા ભાવે વેચશે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી
- શનિવારે આ મંત્રોના જાપ કરવાથી શનિદેવ થશે પ્રસન્ન, તમને થશે લાભ અને તમારા ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ…
- મત આપી આવો અને મેળવો ખુબ મોટું ડિસ્કાઉન્ટ, ફૂડથી લઈને ફ્લાઈટ સુધી મતદારો માટે ઓફરોનો ઢગલો
- દરરોજ સ્નાન કરીને લોકો ત્વચાને બગાડી રહ્યાં છે? જાણો અઠવાડિયામાં કેટલી વાર સ્નાન કરવામાં ફાયદો છે
- 7 તારીખે મત આપવા જાવ છો? પહેલા આ વસ્તુ ઓનલાઈન ચેક કરી લો, નહીં તો હેરાન-પરેશાન થઈ જશો