Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    વાવાજોડા બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
    November 18, 2025 7:37 am
    varsad 2
    બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ…ગુજરાત પર ભારે બે-બે વાવાઝોડાનો ખતરો!
    November 16, 2025 9:29 am
    jayesh raddiya
    2 લાખ ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપીને જયેશ રાદડિયા સરકાર પર ભારે! જાણો કઈ રીતે મળશે
    November 13, 2025 7:12 am
    cm bhupendra
    “પ્રતિ હેક્ટર 22 હજારની સહાય મળશે” બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે..કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત
    November 7, 2025 8:39 pm
    varsad
    ગુજરાત પર આગામી 4 દિવસ મોટું સંકટ! ‘ડીપ ડિપ્રેશન’ના કારણે ભારે વરસાદની આગાહી
    October 28, 2025 7:34 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Ajab-Gajabbreaking newsTRENDING

2 રૂપિયાના સિક્કાના બદલામાં તમને મળશે 5 લાખ રૂપિયા ,જાણો કેવી રીતે

janvi patel
Last updated: 2021/12/06 at 12:17 AM
janvi patel
2 Min Read
oldcoins1
oldcoins1
SHARE

જૂના સિક્કા એકઠા કરવાના શોખીન લોકો માટે સારા સમાચાર છે. ત્યારે જો તમારી પાસે કેટલાક જૂના સિક્કા છે તો તમે સરળતાથી 5 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.ત્યારે વસ્તુઓ જૂની થાય છે ત્યારે તે એન્ટિક ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આવી એન્ટિક વસ્તુઓની ખૂબ માંગ છે. ત્યારે તમને આ એન્ટિક વસ્તુઓ માટે ખૂબ પૈસા મળશે. ત્યારે તમારી પાસે રહેલા જૂના સિક્કા અથવા નોટો તમને કરોડપતિ બનાવી શકે છે.

ત્યારે તમારી પાસે રહેલ 2 રૂપિયાના જૂના સિક્કા તમને 5 લાખ રૂપિયા ઓનલાઈન કમાઈ શકો છો. ત્યારે માત્ર એકમાત્ર શરત એ છે કે સિક્કો માત્ર 1994, 1995, 1997 અથવા 2000 શ્રેણીનો હોવો જોઈએ. ત્યારે તમારી પાસે આ સિક્કો છે તો તમે 5 લાખ રૂપિયા કમાઈ શકો છો.

આ 2 રૂપિયાનો સિક્કો છે, તેથી તમે તેને OLX પર ઓનલાઈન વેચી શકો છો.આ વેબસાઈટ આ જૂના સિક્કા પર મોટી રકમ આપી રહી છે.સિક્કા વેચવા માટે તમે પહેલા તમારી જાતને Olx પર સેલર તરીકે રજીસ્ટર કરો.આ પછી સિક્કાની બંને બાજુનો ફોટો ક્લિક કરીને અપલોડ કરો.

તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દાખલ કરો.વેબસાઈટ પર તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરો.કોઈપણ જે ખરીદવા માંગે છે તે તમારો સંપર્ક કરશે.

વેબસાઇટ અનુસાર, જો તમે નસીબદાર છો, તો ખરીદનાર તમારો સીધો સંપર્ક કરશે. તે પછી તમે તમારા સિક્કાને ચુકવણી અને ડિલિવરીની શરતો અનુસાર વેચી શકો છો. તમને જણાવી દઈએ કે 2 રૂપિયાનો સિક્કો ભારતમાં સૌપ્રથમ 1982માં લાવવામાં આવ્યો હતો. જૂનો 2 રૂપિયાનો સિક્કો ક્યુપ્રો-નિકલ મેટલમાં બનાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઘણા સિક્કાઓનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. જે બાદ હાલના સિક્કાઓની કિંમત અનેક ગણી વધી ગઈ છે.

Read More

  • અરવલ્લી વિવાદમાં મોદી સરકારે મોટો નિર્ણય, નવા ખાણકામ લીઝ પર પ્રતિબંધ મૂક્યો; રાજ્યોને હુકમનામું જારી કર્યું
  • ૨૦૨૬ માં, શનિ અને ગુરુનો એક અદ્ભુત યુતિ બનશે, જે આ રાશિના જાતકો માટે સારો સમય લાવશે, જેમાં કારકિર્દી અને વ્યવસાયમાં વૃદ્ધિની સંભાવના રહેશે.
  • સૂર્યનું ભવ્ય ગોચર: કારખાનાઓ અને વ્યવસાયો નોંધપાત્ર નફો કમાવશે, અને આ 5 રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે!
  • વિઘ્નેશ્વર ચતુર્થીના દિવસે, ગણપતિ બાપ્પા 5 રાશિઓ પર કૃપા કરશે, ભાગ્યના દરવાજા ખુલશે
  • ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિંમત ₹૧.૩૮ લાખને પાર… સોનાના ભાવમાં અચાનક વધારો થવા પાછળ આ ૩ મુખ્ય કારણો છે.

You Might Also Like

અરવલ્લી વિવાદમાં મોદી સરકારે મોટો નિર્ણય, નવા ખાણકામ લીઝ પર પ્રતિબંધ મૂક્યો; રાજ્યોને હુકમનામું જારી કર્યું

૨૦૨૬ માં, શનિ અને ગુરુનો એક અદ્ભુત યુતિ બનશે, જે આ રાશિના જાતકો માટે સારો સમય લાવશે, જેમાં કારકિર્દી અને વ્યવસાયમાં વૃદ્ધિની સંભાવના રહેશે.

સૂર્યનું ભવ્ય ગોચર: કારખાનાઓ અને વ્યવસાયો નોંધપાત્ર નફો કમાવશે, અને આ 5 રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે!

વિઘ્નેશ્વર ચતુર્થીના દિવસે, ગણપતિ બાપ્પા 5 રાશિઓ પર કૃપા કરશે, ભાગ્યના દરવાજા ખુલશે

૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિંમત ₹૧.૩૮ લાખને પાર… સોનાના ભાવમાં અચાનક વધારો થવા પાછળ આ ૩ મુખ્ય કારણો છે.

Previous Article શું તમે સિંગલ છો ! હવે સીંગલ રહેતા છોકરા છોકરીઓને શ-રીર સુખનો આનંદ આપશે આ ડોલ!
Next Article gold સોનાના ભાવમાં ઘટાડો, હવે 10 ગ્રામ સોનુ 27981 રૂપિયામાં મળે છે, જાણો 14 થી 24 કેરેટનો ભાવ

Advertise

Latest News

aravali
અરવલ્લી વિવાદમાં મોદી સરકારે મોટો નિર્ણય, નવા ખાણકામ લીઝ પર પ્રતિબંધ મૂક્યો; રાજ્યોને હુકમનામું જારી કર્યું
breaking news top stories TRENDING December 24, 2025 9:06 pm
shiv sani
૨૦૨૬ માં, શનિ અને ગુરુનો એક અદ્ભુત યુતિ બનશે, જે આ રાશિના જાતકો માટે સારો સમય લાવશે, જેમાં કારકિર્દી અને વ્યવસાયમાં વૃદ્ધિની સંભાવના રહેશે.
Astrology breaking news top stories TRENDING December 24, 2025 7:40 pm
sury
સૂર્યનું ભવ્ય ગોચર: કારખાનાઓ અને વ્યવસાયો નોંધપાત્ર નફો કમાવશે, અને આ 5 રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે!
Astrology breaking news top stories TRENDING December 24, 2025 8:10 am
ganesh 1
વિઘ્નેશ્વર ચતુર્થીના દિવસે, ગણપતિ બાપ્પા 5 રાશિઓ પર કૃપા કરશે, ભાગ્યના દરવાજા ખુલશે
Astrology breaking news top stories TRENDING December 24, 2025 6:42 am
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?