200ની નોટ હવે નહીં ચાલે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તેને સર્ક્યુલેશનમાંથી બહાર કરવાની જાહેરાત કરી છે. જો કે, આનાથી સામાન્ય લોકોને પરેશાન થવાની જરૂર નથી, આ મૂલ્યની નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા અથવા બદલી શકાશે.
આરબીઆઈએ કહ્યું કે સામાન્ય લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હાલમાં ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર રહેશે. જોકે, આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી રૂ. 2,000ની નોટ આપવાનું બંધ કરવા જણાવ્યું છે.
બેંકોને 30 સપ્ટેમ્બર સુધી આ નોટો જમા કરાવવા અને બદલવાની સુવિધા આપવા જણાવ્યું છે. 23 મેથી 2000 રૂપિયાની નોટો બદલી શકાશે અને બેંકોમાં જમા કરાવી શકાશે. જો કે, એક સમયે માત્ર 20,000 રૂપિયાની નોટો જ બદલી શકાશે. જો કે, આરબીઆઈએ સ્પષ્ટ કર્યું નથી કે વ્યક્તિ બેંકોમાં 2,000 રૂપિયાની મહત્તમ નોટો જમા કરાવી શકે છે. પરંતુ તેમણે કહ્યું છે કે એક સમયે માત્ર 10 નોટ બદલી શકાશે.
Read More
- સોમવારે, ભોલેનાથના આશીર્વાદથી, આ રાશિના જાતકોને સૌભાગ્ય મળશે, લોકો પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશે, કાર્યસ્થળ પર પ્રશંસા થશે.
- ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે…ગુજરાતમાં ચોમાસા અંગે પરેશ ગોસ્વામીની મોટી આગાહી
- 1 ઓવરમાં ફટકાર્યા 6,6,6,6,6,6,6,6 … ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર આ અશક્ય રેકોર્ડ બન્યો
- ૫૦ વર્ષ પછી સૂર્ય ગોચરે ખૂબ જ શુભ યોગ બનાવ્યો આ રાશિઓ પર રહેશે આશીર્વાદ
- શું તમે જાણો છો કે ગુલાબ જામુનનો જન્મ ઈરાનથી થયો છે ? આ સ્વાદિષ્ટ મીઠાઈનો રસપ્રદ ઇતિહાસ વાંચો