Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    asaram
    બળાત્કારના દોષિત આસારામ બાપુને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે વચગાળાના જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા
    August 19, 2025 6:13 pm
    surat
    સાતમ આઠમની 3 દિવસની રજામાં 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, સુરતમાં હીરા કંપનીના પોલિશિંગ યુનિટમાં અંધાધૂંધી
    August 19, 2025 2:22 pm
    patel 3
    ઓગસ્ટના બાકી રહેલા દિવસોમાં મેઘરાજા આખા ગુજરાતને ઘમરોળી નાખશે, અંબાલાલની ખતરનાક આગાહી
    August 19, 2025 1:10 pm
    gold 2
    સોનાએ ફરી ઝેરી ફૂફાડો માર્યો, ભાવમાં તોતિંગ વધારો, એક તોલું ખરીદવામાં પૈસા ઉધાર લેવા પડશે!
    August 19, 2025 12:58 pm
    MODI 4
    PM મોદીની એક જાહેરાત અને લોકોને મજ્જા આવી ગઈ, AC એક ઝાટકે હજારો રૂપિયા સસ્તા થયાં
    August 18, 2025 6:01 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newslatest newslok sabha electionsnational newstop storiesTRENDING

લોકસભા ચૂંટણી 2024: શું હોય છે આચાર સંહિતા, ક્યારે લાગૂ થાય છે, જાણો કેવા કેવા પ્રતિબંધો લાગૂ થાય?

samay
Last updated: 2024/03/15 at 10:40 PM
samay
4 Min Read
acharshita
SHARE

Model Code of Conduct: લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય હલચલ વધી રહી છે. શનિવારે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી રહી છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે ચૂંટણી પંચ અમુક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરી શકશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ જશે. આપને જણાવી દઈએ કે, આચાર સંહિતા ક્યારથી લાગૂ થાય છે અને આ દરમ્યાન કેવા કેવા પ્રતિબંધો લાગૂ થાય છે. તેના વિશે વિગતવાર અહીં જાણીએ…

આદર્શ આચાર સંહિતા શું હોય છે?
ચૂંટણી પંચ તરફથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે અમુક નિયમો બનાવામાં આવ્યા છે. આચાર સંહિત અંતર્ગત પાર્ટીઓ અને ઉમેદવારો માટે અમુક ગાઈડલાયન્સ હોય છે, તે અંતર્ગત અમુક નિયમ છે. તે અંતર્ગત અમુક નિયમો છે, જે રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોએ પાલન કરવાના હોય છે. તેનું ઉલ્લંઘન કરવા પર ચૂંટણી પંચ એક્શન લઈ શકે છે.

આચાર સંહિતા ક્યારથી અને કેવી રીતે લાગૂ થાય છે?
ચૂંટણી પંચ તરફથી જેવી ચૂંટણીની તારીખો જાહેર થાય છે, ત્યારથી મોડલ કોડ ઓફ કંડક્ટ એટલે કે આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ જાય છે. આચાર સંહિતા ચૂંટણીની પ્રક્રિયા પુરી થવા સુધી લાગૂ રહે છે. વિધાનસભા ચૂંટણીમાં રાજ્ય સ્તર પર અને લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગૂ થાય છે.

ઉમેદવાર અને પાર્ટીઓ માટે આચાર સંહિતાના નિયમો

ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા નિયમો અનુસાર, ચૂંટણી પ્રચાર દરમ્યાન કોઈ પાર્ટી અથવા ઉમેદવાર એવી કોઈ પણ પ્રવૃતિ નહીં કરે, જે નફરત ફેલાવે, અથવા જાતિ કે સમુદાય વચ્ચે વૈમનસ્ય ઊભું કરે.
ચૂંટણી પ્રચાર દરમ્યાન નેતાઓને વિપક્ષી પાર્ટી અથવા નેતા પર અસત્યાપિત આરોપ લગાવવા અથવા ટીકા કરવાથી દૂર રહેવું જોઈએ. વ્યક્તિગત ટિપ્પણી ન કરવી જોઈએ.
કોઈ પણ ઉમેદવાર અથવા પાર્ટી ચૂંટણી પ્રચાર દરમ્યાન ધાર્મિક સ્થળ જેમ કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વાર અથવા અન્ય કોઈ પૂજા સ્થાનનો ઉપયોગ કરી શકશે નહીં.
કોઈ પણ ઉમેદવાર વોટ માટે જાતિ અથવા સંપ્રદાયિક ભાવનાની અપીલ નહીં કરી શકે. ધર્મ/જાતિના નામ પર વોટ ન માગે.
મતદારોને લાંચ આપવી, તેમને ડરાવવા, ધમકાવવા, મતદાન કેન્દ્રથી 100 મીટરની અંદર પ્રચાર પ્રસાર કરવો ગુનાહિત કૃત્ય માનવામાં આવશે.
જૂલુસ દપમ્યાન બીજી પાર્ટીને તકલીફ ન થાય. એક પાર્ટીના પોસ્ટ બીજી પાર્ટી હટાવી શકે નહીં
આ ઉપરાંત વોટિંગથી 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર, સાર્વજનિક સભાઓ પર પ્રતિબંધ લાગી જાય છે.

સત્તાધારી પાર્ટી માટે નિયમો

આચાર સંહિતા લાગૂ થયા બાદ કોઈ પણ મંત્રી પોતાની યાત્રાને ચૂંટણી પ્રચાર સાથે જોડી શકશે નહીં.
નેતા અથવા ઉમેદવાર પ્રચાર માટે કોઈ સરકારી ગાડી અથવા તો સરકારી બંગલાનો ઉપયોગ નહીં કરે.
ચૂંટણી પ્રચાર દરમ્યાન સત્તાવાર મશીનરી અથવા કર્મચારીઓનો ઉપયોગ કરશે નહીં
કોઈ પણ પાર્ટી અથવા ઉમેદવાર માટે સત્તાવાર વિમાન, વાહન, વગેરે સહિત પણ કોઈ પણ પરિવહનનો ઉપયોગ નહીં કરે
ચૂંટણી પ્રક્રિયાથી પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે જોડાયેલ તમામ અધિકારી, કર્મચારીઓને ટ્રાંસફર અને પોસ્ટિંગ પર પ્રતિબંધ રહેશે. ફક્ત ચૂંટણી પંચની પરવાનગી બાદ કોઈ અધિકારી ટ્રાંસફર અથવા પ્રમોશન જરુરી સમજી શકાય તો કરી શકશે.
કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં સરકારી યોજનાનું ઉદ્ધાટન/ઘોષણા પ્રતિબંધિત હોય છે એટલે કે, કોઈ પણ સરકારી યોજનાની જાહેરાત અથવા તો શિલાન્યાસ કરી શકશે નહીં.
પાર્ટીની સિદ્ધિઓની જાહેરાત સરકારી ખર્ચ પર નહીં આવે.
સાંસદ નિધિથી કોઈ નવું ફંડ જાહેર કરી શકશે નહીં.

You Might Also Like

ઓર્ડર આપ્યા વિના તમારા ઘરે પાર્સલ આવે તો ખુશ ન થતા, તમારું બેંક ખાતું ખાલી થતાં વાર નહીં લાગે

બળાત્કારના દોષિત આસારામ બાપુને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે વચગાળાના જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા

ટ્રમ્પ જોતા રહ્યા, ચીને ભારત માટે દરવાજા ખોલ્યા, હવે આ 3 વસ્તુઓની કોઈ કમી નહીં રહે

સાતમ આઠમની 3 દિવસની રજામાં 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, સુરતમાં હીરા કંપનીના પોલિશિંગ યુનિટમાં અંધાધૂંધી

આ છે સૌથી મોંઘો ગણપતિ પંડાલ, 474 કરોડનો તો ખાલી વીમો લીધો, જાણો કેટલા કિલો સોનુ-ચાંદી ચઢશે!

Previous Article sanidev 24 કલાક પછી ન્યાયના દેવતા તમારો બેડો પાર કરશે, આ 6 રાશિના લોકોના ઘરે સોના-ચાંદીનો વરસાદ થશે!
Next Article holika1 હોળી પહેલા શા માટે લાગે છે હોળાષ્ટક, આ દરમ્યાન કેમ નથી થતાં કોઈ શુભ કામ?

Advertise

Latest News

parcle
ઓર્ડર આપ્યા વિના તમારા ઘરે પાર્સલ આવે તો ખુશ ન થતા, તમારું બેંક ખાતું ખાલી થતાં વાર નહીં લાગે
breaking news latest news technology TRENDING August 19, 2025 6:24 pm
asaram
બળાત્કારના દોષિત આસારામ બાપુને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે વચગાળાના જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા
breaking news GUJARAT top stories August 19, 2025 6:13 pm
china india
ટ્રમ્પ જોતા રહ્યા, ચીને ભારત માટે દરવાજા ખોલ્યા, હવે આ 3 વસ્તુઓની કોઈ કમી નહીં રહે
breaking news Business top stories TRENDING August 19, 2025 4:39 pm
surat
સાતમ આઠમની 3 દિવસની રજામાં 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, સુરતમાં હીરા કંપનીના પોલિશિંગ યુનિટમાં અંધાધૂંધી
breaking news GUJARAT Surat top stories August 19, 2025 2:22 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?