Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    અંબાલાલ પટેલની આગાહી સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચવરસાદ વરસી શકે છે
    August 13, 2025 9:57 pm
    railway 1
    રેલવેના મુસાફરોને જલસો! તહેવારોમાં ટ્રેન ટિકિટ પર સીધું 20% ડિસ્કાઉન્ટ, 14 ઓગસ્ટથી ઓફર શરૂ
    August 13, 2025 6:56 pm
    gold 3
    ભાવમાં ભડકો, સોના અને ચાંદીએ તેવર બતાવ્યાં, એક તોલું એક લાખને પાર, જાણો આજનો નવો ભાવ
    August 13, 2025 6:45 pm
    varsadrajkot
    સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીએ જ વરસાદ ભુક્કા કાઢશે..ગુજરાતમાં આ તારીખથી ભયંકર વરસાદની આગાહી
    August 13, 2025 8:19 am
    varsad
    અંબાલાલ પટેલની ઘાતક આગાહી…આ તારીખે ગુજરાતમાં મેઘરાજા ઘમરોળશે
    August 12, 2025 1:15 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newslatest newstop storiesTRENDING

પંડિત જવાહરલાલ નહેરુએ સૌથી ખતરનાક ભૂલ એ કરી કે…. અમિત શાહે જાણો કઈ વાત પર કર્યો મોટો દાવો

janvi patel
Last updated: 2024/04/01 at 11:09 PM
janvi patel
2 Min Read
amit shah 1
SHARE

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નેહરુ અને કલમ 370નો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 લાગુ કરીને ભૂલ કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના જોધપુરમાં કહ્યું કે, “PM મોદીએ તે તમામ વચનો પૂરા કર્યા છે જે ભાજપે તેની સ્થાપના સમયે કર્યા હતા. જ્યારે પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુએ જમ્મુ-કાશ્મીરમાં 370 લાગુ કરીને સૌથી મોટી ભૂલ કરી હતી. આ ભૂલને કેન્દ્રની મોદી સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ સુધારી હતી અને જમ્મુ-કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, “ભાજપ એક એવી પાર્ટી છે જેમાં નેતાઓના બળ પર નહીં પરંતુ બૂથ કાર્યકરોના બળ પર ચૂંટણી જીતવામાં આવે છે. વિશ્વમાં દેશનો ધ્વજ ઉંચો કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ સાથે સમગ્ર દેશની જનતા પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટવા માટે તૈયાર છે.

સોનિયા ગાંધી અને મનમોહન સિંહનો ઉલ્લેખ કર્યો

કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે 10 વર્ષ પહેલા દેશમાં યુપીએની સરકાર હતી અને સોનિયા ગાંધી અને મનમોહન સિંહે દેશનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું હતું. તેમણે વધુમાં કહ્યું કે 2014માં દેશ અને રાજસ્થાનની જનતાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું કામ કર્યું અને 10 વર્ષમાં પીએમ મોદીએ દેશના દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.

અમિત શાહે શું કહ્યું?

અમિત શાહે કહ્યું કે 2014માં રાજસ્થાનની જનતાએ 55% વોટ સાથે પીએમ મોદીને 25 સીટો આપી હતી. 2019 માં, વોટ વધીને 61% થયા અને પછી ભાજપને બધી 25 બેઠકો મળી. હવે ફરી નરેન્દ્ર મોદી આવ્યા છે, આ વખતે તેમણે 70% મતોથી 25માંથી 25 બેઠકો જીતીને હેટ્રિક ફટકારવાની છે.

You Might Also Like

અબજોપતિ પરિવારની દીકરી, પોતે એક ઉદ્યોગપતિ… કોણ છે સાનિયા ચંડોક, જેની સાથે અર્જુન તેંડુલકર લગ્ન કરવા જઈ રહ્યો છે

કુંભ રાશિના લોકો માટે ચંદ્રનું ગોચર ખુશીઓ લાવશે, જાણો આજનો દિવસ કેમ ખાસ છે

અંબાલાલ પટેલની આગાહી સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચવરસાદ વરસી શકે છે

રેલવેના મુસાફરોને જલસો! તહેવારોમાં ટ્રેન ટિકિટ પર સીધું 20% ડિસ્કાઉન્ટ, 14 ઓગસ્ટથી ઓફર શરૂ

SBI ના કરોડો ગ્રાહકોને ફટકો, 15 ઓગસ્ટથી મોટો નિયમ બદલાશે, જાણો તમારા પર શું અસર થશે

Previous Article rupiya RBIએ 2000ની નોટને લઈ આપ્યું મોટું અપડેટ, આંકડો સાંભળીને તમે કહેશો-લોકો પણ ખરેખર ગજ્જબ છે!
Next Article crpatil રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય..પાટીલે બે હાથ જોડી વિનંતી કરી

Advertise

Latest News

arjun tendu
અબજોપતિ પરિવારની દીકરી, પોતે એક ઉદ્યોગપતિ… કોણ છે સાનિયા ચંડોક, જેની સાથે અર્જુન તેંડુલકર લગ્ન કરવા જઈ રહ્યો છે
Bollywood breaking news top stories TRENDING August 14, 2025 7:32 am
khodal 1
કુંભ રાશિના લોકો માટે ચંદ્રનું ગોચર ખુશીઓ લાવશે, જાણો આજનો દિવસ કેમ ખાસ છે
Astrology breaking news top stories TRENDING August 14, 2025 6:56 am
varsad
અંબાલાલ પટેલની આગાહી સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચવરસાદ વરસી શકે છે
breaking news GUJARAT latest news top stories TRENDING August 13, 2025 9:57 pm
railway 1
રેલવેના મુસાફરોને જલસો! તહેવારોમાં ટ્રેન ટિકિટ પર સીધું 20% ડિસ્કાઉન્ટ, 14 ઓગસ્ટથી ઓફર શરૂ
breaking news Business GUJARAT national news top stories August 13, 2025 6:56 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?