Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsaad
    ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મોસમનો પહેલો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો!
    June 14, 2025 7:44 pm
    amd plan 6
    ૧૧ સેકન્ડની ભૂલને કારણે ૨૬૫ લોકોનાં મોત! ‘ગિયર એ’ મૃત્યુનો સંકેત બની ગયો – અમદાવાદ અકસ્માત તમારા રુવાડા ઉભા કરી દેશે
    June 14, 2025 2:02 pm
    air india 3
    ‘પાવર ઓછો થઇ રહ્યો છે, વિમાન ઉડી રહ્યું નથી, આપણે બચીશું નહીં’, પાયલોટ સુમિત સભરવાલનો ATC ને છેલ્લો મેસેજ સામે આવ્યો
    June 14, 2025 12:11 pm
    air india 4
    નંબર પ્લેટથી લઈને અંતિમ યાત્રા સુધી… ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું 1206 સાથે શું કનેક્શન હતું?
    June 14, 2025 6:24 am
    varsad
    આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે ભારેથી અતિ ભારે વરસાદ માટે રહેજો તૈયાર!
    June 14, 2025 6:22 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newstechnologytop stories

જો તમે પણ ઘરે કે ઓફિસમાં AC નો ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ફાટીને આગ લાગતા વાર નહીં લાગે

janvi patel
Last updated: 2024/06/01 at 8:02 AM
janvi patel
3 Min Read
ac agg
SHARE

દેશના કેટલાક ભાગોમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. કેટલીક જગ્યાએ તાપમાન 50 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગરમીથી બચવા માટે ઘણા લોકો એસી અને કુલરનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો 24 કલાક એર કંડિશનરમાં બેઠા હોય છે. આવી સ્થિતિમાં હવે ઘણી જગ્યાએથી એસી ફાટવાના સમાચાર મળી રહ્યા છે. તાજેતરનો કિસ્સો નોઈડાથી પ્રકાશમાં આવ્યો હતો જ્યાં આ અઠવાડિયાની શરૂઆતમાં એક પોશ હાઈરાઈઝ સોસાયટીના ફ્લેટમાં આગ લાગી હતી.

મળતી માહિતી મુજબ ઘરમાં સ્પ્લિટ એર કંડિશનર યુનિટમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બાબતે ફાયર વિભાગના વડા પ્રદીપ કુમાર ચૌબેએ ACના ઉપયોગ માટે કેટલીક ટિપ્સ શેર કરી છે. જો તમે પણ AC નો 24 કલાક ઉપયોગ કરો છો, તો પહેલા તેના વિશે જાણી લો…

આખો દિવસ ઉપયોગ કરશો નહીં

ફાયર વિભાગના વડાએ કહ્યું, “આ દિવસોમાં બહારનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે, જેના કારણે એર કંડિશનરનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે અને વીજળીની માંગ વધી રહી છે. હું લોકોને વિનંતી કરવા માંગુ છું કે તેઓ આખો દિવસ તેમના AC નો ઉપયોગ ન કરે. અધિકારીએ એમ પણ કહ્યું કે તમારે તમારા એસીની નિયમિત સર્વિસ કરાવવી જોઈએ અને તેના પર વધારે ભાર ન નાખવો જોઈએ. આ ઉનાળાની સિઝનમાં શહેરમાં આગની ઘણી ઘટનાઓ એસી સાથે સંબંધિત છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

જો તમે પણ દરરોજ લાંબા સમય સુધી એસીનો ઉપયોગ કરો છો, તો રાત્રે સૂતી વખતે તેમાં ટાઈમરનો ઉપયોગ કરો. રાત્રે 1 વાગ્યા પછી રૂમ ખૂબ જ ઠંડો થઈ જાય છે, આવી સ્થિતિમાં તમે આ સમયે એસી પણ બંધ કરી શકો છો.
આ સિવાય જો તમે આખો દિવસ AC નો ઉપયોગ કરતા હોવ તો ચોક્કસ થોડા સમય પછી AC ને સ્વીચ ઓફ કરી દો.
ઉપરાંત, ACના રેફ્રિજન્ટ ગેસ લીકેજની તપાસ કરાવો.
AC ફિલ્ટરને અઠવાડિયામાં અથવા 15 દિવસમાં એકવાર સાફ કરો.
દિલ્હીમાં દરરોજ 200થી વધુ આગની ઘટનાઓ બને છે
વધતા તાપમાનને કારણે દિલ્હી-NCRમાં આગની ઘટનાઓમાં જબરદસ્ત વધારો થયો છે. દરરોજ 200 થી વધુ આગ સંબંધિત કોલ આવી રહ્યા છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે. દિલ્હી ફાયર વિભાગ માટે આ મુશ્કેલ સમય છે. મે મહિનામાં દિલ્હીમાં અત્યાર સુધીમાં બાળકો સહિત 12 લોકોના મોત થયા છે.

You Might Also Like

પ્લેન દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારને 1-1 કરોડ મળશે: ઉપરાંત 25 લાખ અલગથી આપશે

ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મોસમનો પહેલો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો!

પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામને 1-1 કરોડ મળશે: TATA: પેસેન્જર્સની સાથે ક્રૂ મેમ્બર, મેડિકલ સ્ટાફ અને અન્ય તમામ મૃતકોના પરિવારોને સહાય ચૂકવાશે

‘૭૦ ટકા મુસાફરો તેમની સીટ પર મળી આવ્યા હતા’, પ્રત્યક્ષદર્શીએ કહ્યું – બે લોકો જીવિત હતા, પણ…

મૃત્યુ પછી આત્માને પ્રેત યોનિ કેમ મળે છે, ગરુડ પુરાણમાં શું લખ્યું છે?

Previous Article laxmijis જો તમને પણ વહેલી સવારે આ સંકેતો મળે તો સમજી જજો નસીબ બદલાશે, જલ્દી જ બની જશો કરોડપતિ
Next Article golds1 આ દેશ પાસે છે ભારત કરતાં 10 ગણું વધારે સોનું, જાણો ટોપ 10નમાં આપણો દેશ કેટલામાં નંબરે છે?

Advertise

Latest News

tata
પ્લેન દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારને 1-1 કરોડ મળશે: ઉપરાંત 25 લાખ અલગથી આપશે
breaking news Business top stories TRENDING June 14, 2025 7:53 pm
varsaad
ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મોસમનો પહેલો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો!
breaking news Gondal GUJARAT top stories TRENDING June 14, 2025 7:44 pm
air india 2
પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામને 1-1 કરોડ મળશે: TATA: પેસેન્જર્સની સાથે ક્રૂ મેમ્બર, મેડિકલ સ્ટાફ અને અન્ય તમામ મૃતકોના પરિવારોને સહાય ચૂકવાશે
breaking news top stories TRENDING June 14, 2025 4:40 pm
amd plan 6
‘૭૦ ટકા મુસાફરો તેમની સીટ પર મળી આવ્યા હતા’, પ્રત્યક્ષદર્શીએ કહ્યું – બે લોકો જીવિત હતા, પણ…
breaking news top stories TRENDING June 14, 2025 2:36 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?