Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    વાવાજોડા બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
    November 18, 2025 7:37 am
    varsad 2
    બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ…ગુજરાત પર ભારે બે-બે વાવાઝોડાનો ખતરો!
    November 16, 2025 9:29 am
    jayesh raddiya
    2 લાખ ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપીને જયેશ રાદડિયા સરકાર પર ભારે! જાણો કઈ રીતે મળશે
    November 13, 2025 7:12 am
    cm bhupendra
    “પ્રતિ હેક્ટર 22 હજારની સહાય મળશે” બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે..કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત
    November 7, 2025 8:39 pm
    varsad
    ગુજરાત પર આગામી 4 દિવસ મોટું સંકટ! ‘ડીપ ડિપ્રેશન’ના કારણે ભારે વરસાદની આગાહી
    October 28, 2025 7:34 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATtop storiesTRENDING

અંબાલાલ પટેલની ભયંકર’ આગાહીઃ આ વિસ્તારોમાં પડશે એક બે નહીં 10 ઈંચ વરસાદ, મેઘતાંડવની ચેતવણી

nidhi variya
Last updated: 2024/08/23 at 6:54 AM
nidhi variya
2 Min Read
અંબાલાલ પટેલ
SHARE

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ ધીમે ધીમે સ્થિર થયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 24 થી 27 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરંતુ 10 ઈંચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લા અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે

હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી વાતાવરણની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 24 અને 25મીએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં બે દિવસ સુધી ભારે વરસાદ પડશે. લાંબા વિરામ બાદ સમગ્ર ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થયો છે.

અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ

અમદાવાદ શહેરમાં લાંબા ગાળે મેઘરાજાનું આગમન થયું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ સાથે ગરમી અને ઠંડીમાં રાહત મળી હતી. અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ, સેટેલાઈટ, એસજી હાઈવે અને પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભારે વરસાદના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરીની મોટી મોટી વાતો કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ફરી ખુલી છે. અમદાવાદ કોર્પોરેશન બહાના બનાવે છે અને લોકો હેરાન થતા રહે છે. અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે સુધરશે તે સૌથી મોટો પ્રશ્ન છે.

You Might Also Like

નવા વર્ષમાં રાહુ અને કેતુ પોતાનો માર્ગ બદલશે, અને વૃષભ અને કન્યા સહિત આ ચાર રાશિના લોકો ધનવાન બનશે અને સારી કમાણી કરશે.

નવા વર્ષમાં ગ્રહોની ચાલ બધાને આશ્ચર્યચકિત કરશે, જાણો તેની અર્થતંત્ર અને રાજકારણ પર કેવી અસર પડશે.

શું 2026નું વર્ષ એલિયન આક્રમણ અને વિશ્વયુદ્ધ લાવશે? બાબા વાંગા, નોસ્ટ્રાડેમસ અને એઆઈની કેટલીક ચોંકાવનારી આગાહીઓ.

ગીતા પાઠ: સારા લોકો સાથે ખરાબ ઘટનાઓ કેમ બને છે? ભગવાન કૃષ્ણએ ગીતામાં કયો ઉકેલ આપ્યો?

નવા વર્ષની શરૂઆત શુભ યોગોથી થશે; સિંહ અને કન્યા સહિત આ 4 રાશિઓ જાન્યુઆરીમાં ધનવાન બનશે.

Previous Article janmasthmi કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ લોકોનું ભાગ્ય બદલાશે, મંગળ સંક્રમણ કરશે, તેઓ ધનવાન બનશે, અચાનક આર્થિક લાભ થશે.
Next Article market 1 શું શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં બેંકો બંધ રહેશે? શું શેરબજાર ખુલ્લું રહેશે? જાણો સાચી માહિતી

Advertise

Latest News

rahuketu1
નવા વર્ષમાં રાહુ અને કેતુ પોતાનો માર્ગ બદલશે, અને વૃષભ અને કન્યા સહિત આ ચાર રાશિના લોકો ધનવાન બનશે અને સારી કમાણી કરશે.
Astrology breaking news top stories TRENDING December 30, 2025 9:20 pm
makhodal 1
નવા વર્ષમાં ગ્રહોની ચાલ બધાને આશ્ચર્યચકિત કરશે, જાણો તેની અર્થતંત્ર અને રાજકારણ પર કેવી અસર પડશે.
Astrology breaking news top stories TRENDING December 30, 2025 6:39 pm
babavega
શું 2026નું વર્ષ એલિયન આક્રમણ અને વિશ્વયુદ્ધ લાવશે? બાબા વાંગા, નોસ્ટ્રાડેમસ અને એઆઈની કેટલીક ચોંકાવનારી આગાહીઓ.
Astrology breaking news top stories TRENDING December 30, 2025 4:24 pm
krushn
ગીતા પાઠ: સારા લોકો સાથે ખરાબ ઘટનાઓ કેમ બને છે? ભગવાન કૃષ્ણએ ગીતામાં કયો ઉકેલ આપ્યો?
Astrology breaking news top stories TRENDING December 30, 2025 3:47 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?