અરબી સમુદ્રથી શરૂ થયેલ વાવાઝોડું મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓને કહેર મચાવ્યો છે.ત્યારે વાવાઝોડાએ જાનહાનિ ઓછી કરી પરંતુ કરોડોનું આર્થિક નુકસાન કર્યું હતું. ત્યારે તાઈ-તે વાવાઝોડું આજે રાજસ્થાન પહોંચ્યું છે. આનો અર્થ એ થયો કે વાવાઝોડા હજી સંપૂર્ણ રીતે શાંત થયા નથી, તેમ છતાં, બંગાળની ખાડીમાં બીજું ઓછું દબાણનું વાવાઝોડું રચાઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું 23 મેથી લાગુ થવાની સંભાવના છે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં પડશે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના વરિષ્ઠ અધિકારી બિસ્વાસે કહ્યું કે આ સપ્તાહના અંતમાં બંગાળની ખાડીમાં બીજી નિમ્ન-દબાણ સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. ત્યારે આઇએમડી વિભાગ હાલમાં નવી બનલી લો-પ્રેશર સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે.ત્યારે આ વાવાઝોડા 26 મી મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી સંભાવના છે. જોકે, આ વાવાઝોડાના નામની હજી ઘોષણા કરવામાં આવી નથી.
Read More
- ડિસેમ્બરની શરૂઆત સાથે, સૂર્ય બુધ રાશિમાં ગોચર કરશે, તમારા પર સંપત્તિનો વરસાદ કરશે અને માન-સન્માન પ્રાપ્ત કરશે!
- ધન પ્રાપ્તિ માટે ઘરમાં પિત્તળનો કાચબો કઈ દિશામાં રાખવો જોઈએ? વાસ્તુના આ નિયમો જાણ્યા પછી જ તેને ઘરમાં રાખો, નહીં તો તે તમારા જીવન પર પ્રતિકૂળ અસર કરશે.
- સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે, અને આ 3 રાશિઓ પર ધનનો વરસાદ થશે.
- ૧ લાખ ૬૮ હજાર રૂપિયા પેન્શન! પીએમ મોદીના પત્ની જશોદાબેનને બીજા કયા લાભ મળે છે?
- નવરાત્રી દરમિયાન ઘરમાં આ છોડ વાવો, તમારા પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિનો માહોલ રહેશે.