અરબી સમુદ્રથી શરૂ થયેલ વાવાઝોડું મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓને કહેર મચાવ્યો છે.ત્યારે વાવાઝોડાએ જાનહાનિ ઓછી કરી પરંતુ કરોડોનું આર્થિક નુકસાન કર્યું હતું. ત્યારે તાઈ-તે વાવાઝોડું આજે રાજસ્થાન પહોંચ્યું છે. આનો અર્થ એ થયો કે વાવાઝોડા હજી સંપૂર્ણ રીતે શાંત થયા નથી, તેમ છતાં, બંગાળની ખાડીમાં બીજું ઓછું દબાણનું વાવાઝોડું રચાઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું 23 મેથી લાગુ થવાની સંભાવના છે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં પડશે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના વરિષ્ઠ અધિકારી બિસ્વાસે કહ્યું કે આ સપ્તાહના અંતમાં બંગાળની ખાડીમાં બીજી નિમ્ન-દબાણ સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. ત્યારે આઇએમડી વિભાગ હાલમાં નવી બનલી લો-પ્રેશર સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે.ત્યારે આ વાવાઝોડા 26 મી મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી સંભાવના છે. જોકે, આ વાવાઝોડાના નામની હજી ઘોષણા કરવામાં આવી નથી.
Read More
- ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અનોખો કિસ્સો, એર સ્ટ્રાઈકમાં માતાનું મોત, પુત્રી પેટમાં જીવતી રહી અને પછી…
- ગધેડીનાં દૂધનો ધંધોઃ આ બિઝનેસ કેવી રીતે શરૂ કરશો, કમાણી લાખો સુધી પહોંચી શકે?
- વધારા બાદ સોનું ખાડે ગયું! ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, નવા ભાવ જોઈને લોકો ખુશીથી ઉછળી પડશે!
- રોકડ પર તો નજર રાખી જ રહ્યું છે, હવે ચૂંટણી પંચ મતદારોને UPI દ્વારા પૈસા મળશે તો પણ વાટ લગાડી દેશે
- ઈદના દિવસે જ સલમાનના આખા પરિવાર પર ગોળીબાર થવાનો હતો, બિશ્નોઈ ગેંગનો પ્લાન જાણીને ફફડી જશો