બેંકમાં જતા પહેલા એકવાર રજાઓ જોઈલો કેમ કે તમે બેન્કના ધક્કા ખાવાથી બચી શકો.ત્યારે બેંકની રજાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. ત્યારે રજાના દિવસે, તમે નેટ બેંકિંગ દ્વારા સરળતાથી નાણાંની લેવડદેવડ કરી શકો છો.
ત્યારે તમારે બેન્ક કોઈ કામ છે, તો તે સમયસર કરી લો જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.ત્યારે દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે, જેના કારણે આ સપ્તાહ, આજના સહિત, ચાર દિવસ માટે બેંક રજા રહેશે.
બેંકમાં ચાર દિવસની રજાઓ રહેશે : 20 ઓક્ટોબર: મહર્ષિ વાલ્મીકિ / લક્ષ્મી પૂજા / ઈદ-એ-મિલાદનો જન્મદિવસ-અગરતલા, બેંગ્લોર,, કોલકાતા અને શિમલામાં બેંકો બંધ.22 ઓક્ટોબર: ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી શુક્રવાર-જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ.
23 ઓક્ટોબર: શનિવાર (મહિનાનો ચોથો શનિવાર) 24 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા) 26 ઓક્ટોબર: મર્જર ડે – જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ. 31 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા)
Read More
- ટાટા સીએરાની માઇલેજ 29.9 કિમી પ્રતિ લિટર ! તે NATRAX પર 12 કલાકમાં સૌથી વધુ માઇલેજનો રાષ્ટ્રીય રેકોર્ડ
- મુંબઈ ઈન્ડિયન્સ કંગાળ , IPL 2026 ની હરાજીમાં ફક્ત બે ટીમો ₹30 કરોડ બોલી શકી
- ૨૦૨૬ માં શનિદેવ આઠ અંક વાળા લોકોને પુષ્કળ ધનનો વરસાદ કરશે, જેનાથી બધી મુશ્કેલીઓ, દેવા અને અવરોધોનો અંત આવશે.
- નબળો શનિ જીવનને મુશ્કેલ બનાવે છે. તમે કેવી રીતે જાણી શકો કે આ ગ્રહ તમારી કુંડળીમાં નબળો છે? શનિ દોષના લક્ષણો અને અસરકારક ઉપાયો વિશે જાણો.
- ઇન્ડિગોના CEO નો પગાર કેટલો છે? તમને આ રકમ પર વિશ્વાસ નહીં આવે.
