બેંકમાં જતા પહેલા એકવાર રજાઓ જોઈલો કેમ કે તમે બેન્કના ધક્કા ખાવાથી બચી શકો.ત્યારે બેંકની રજાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. ત્યારે રજાના દિવસે, તમે નેટ બેંકિંગ દ્વારા સરળતાથી નાણાંની લેવડદેવડ કરી શકો છો.
ત્યારે તમારે બેન્ક કોઈ કામ છે, તો તે સમયસર કરી લો જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.ત્યારે દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે, જેના કારણે આ સપ્તાહ, આજના સહિત, ચાર દિવસ માટે બેંક રજા રહેશે.
બેંકમાં ચાર દિવસની રજાઓ રહેશે : 20 ઓક્ટોબર: મહર્ષિ વાલ્મીકિ / લક્ષ્મી પૂજા / ઈદ-એ-મિલાદનો જન્મદિવસ-અગરતલા, બેંગ્લોર,, કોલકાતા અને શિમલામાં બેંકો બંધ.22 ઓક્ટોબર: ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી શુક્રવાર-જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ.
23 ઓક્ટોબર: શનિવાર (મહિનાનો ચોથો શનિવાર) 24 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા) 26 ઓક્ટોબર: મર્જર ડે – જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ. 31 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા)
Read More
- બાબા સિદ્દીકી મર્ડર કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, પોલીસે કહ્યું કોણ છે કેસનો મોસ્ટ વોન્ટેડ આરોપી
- મહિલા પોલીસ અધિકારીએ જ દારૂના નશામાં કાંડ કર્યો, રસ્તા વચ્ચે અન્ય મહિલાને કરી કિસ, VIDEO વાયરલ
- દાના વાવાઝોડાંએ એવું દર્દ આપ્યું કે હવે દીકરીના લગ્ન નહીં થાય, વર-કન્યા બંને દુઃખી, જાણો તબાહીનો કિસ્સો
- વિરાટ-રોહિત નહીં પણ ગૌતમ ગંભીરના કારણે ભારત WTC ફાઈનલ નહીં રમી શકશે? કારણ તમારા હોશ ઉડાવી દેશે
- ધનતેરસ પર સોનું ખરીદવાનો શ્રેષ્ઠ સમય કયો છે? મૂંઝવણ દૂર કરો અને મેળવો ધનકુબેરની અખુટ કૃપા