બેંકમાં જતા પહેલા એકવાર રજાઓ જોઈલો કેમ કે તમે બેન્કના ધક્કા ખાવાથી બચી શકો.ત્યારે બેંકની રજાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. ત્યારે રજાના દિવસે, તમે નેટ બેંકિંગ દ્વારા સરળતાથી નાણાંની લેવડદેવડ કરી શકો છો.
ત્યારે તમારે બેન્ક કોઈ કામ છે, તો તે સમયસર કરી લો જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.ત્યારે દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે, જેના કારણે આ સપ્તાહ, આજના સહિત, ચાર દિવસ માટે બેંક રજા રહેશે.
બેંકમાં ચાર દિવસની રજાઓ રહેશે : 20 ઓક્ટોબર: મહર્ષિ વાલ્મીકિ / લક્ષ્મી પૂજા / ઈદ-એ-મિલાદનો જન્મદિવસ-અગરતલા, બેંગ્લોર,, કોલકાતા અને શિમલામાં બેંકો બંધ.22 ઓક્ટોબર: ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી શુક્રવાર-જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ.
23 ઓક્ટોબર: શનિવાર (મહિનાનો ચોથો શનિવાર) 24 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા) 26 ઓક્ટોબર: મર્જર ડે – જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ. 31 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા)
Read More
- રૂપાલા સામે ક્ષત્રિયોએ બાંયો ચડાવી:90 સંસ્થાઓ રૂપાલા સામે બગડી, 17 ટકા વોટબેંક લડી લેવાના મૂડમાં
- એમનેમ કંઈ મંડી સીટ પરથી ચૂંટણી નથી લડી રહી કંગના, પિતાએ હવે રહસ્ય ખોલતા કર્યો મોટો ખુલાસો
- ભારત સાથે દુશ્મની કરીને માલદીવ પાણી માટે તરસ્યું , મોઇજ્જુએ ચીન પાસેથી 1500 ટન પીવાનું પાણી મંગાવ્યું
- આ રાશિના જાતકોને અપાર સંપત્તિ મળવાના યોગ , 2 એપ્રિલથી પ્રતિકૂળ બુધ ચારે બાજુથી ધનની વર્ષા કરશે.
- ગઢ ગુજરાતમાં જ BJPના ઉમેદવારોનો કેમ થઈ રહ્યો છે વિરોધ, શું હેટ્રિક મારવામાં સ્નેહીજનો જ અડચણરૂપ બનશે ?