વાહન ચલાવતા હોય તો આજે આ ડોક્યુમેન્ટ બનાવી લો, પકડાશો તો આટલો દંડ અને જેલમાં જશો
વાહન ચાલકો માટે મહત્વના સમાચાર છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે મંગળવારે કહ્યું કે જો તમે માન્ય મોટર થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વગર વાહન ચલાવો છો તો તે સજાપાત્ર ગુનો છે.…
PM આવાસ યોજનાનો લાભ કોણ લઈ શકે? કેવી રીતે અરજી કરવી? અહીં જાણો બધી જ બાબતો
પીએમ નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. સોમવારે પ્રથમ બેઠક યોજાઈ હતી જેમાં ખેડૂતો અને સામાન્ય લોકોની જરૂરિયાતો સાથે સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા હતા. એક તરફ પીએમ કિસાન…
ગંગા નદીમાં સ્નાન કરતી વખતે ભૂલથી પણ ન કરતાં આટલા કામ, નહીંતર ધનોત-પનોત નીકળી જશે
હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને શુભ માનવામાં આવતી ગંગા નદીનું ઘણું મહત્વ છે. હિન્દુ ધર્મમાં કોઈપણ ધાર્મિક કાર્ય ગંગા નદીના જળ વિના અધૂરું માનવામાં આવે છે. વ્યક્તિના જન્મથી તેના મૃત્યુ…
3 રાશિના લોકોને જીવશે ત્યાં સુધી ગરીબી નહીં આવે, આજથી એકધારા 25 દિવસ લાખો કરોડો છાપશે!
વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહને પોતપોતાનું મહત્વ આપવામાં આવ્યું છે. ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર પોતાના નિયત સમયે સંક્રમણ કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આજે 12 જૂને શુક્ર…
પહેલા જેપી નડ્ડાનું નિવેદન, હવે મોહન ભાગવતનો તીખો ટોણો… સંઘ અને ભાજપ વચ્ચે પડી ગયો ઉંડો ખાડો
ગઠંધનનો જુગાડ કરીને ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી. નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બન્યા. મંત્રીમંડળની રચનાથી લઈને વિભાગોના વિભાજન સુધીની કામગીરી પણ સરળતાથી પૂર્ણ થઈ હતી. લોકસભા ચૂંટણીની સાથે ભાજપે ઓડિશા…
સરકાર બનતાં જ કાશ્મીર પર આંતકીઓ ત્રાટક્યા, 72 કલાકમાં ત્રણ હુમલા, કારણ જાણીને હચમચી જશો!
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 72 કલાકમાં 3 આતંકી હુમલા થયા છે. આ હુમલા રિયાસી, કઠુઆ અને ડોડામાં થયા હતા. કઠુઆ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને એક નાગરિક ઘાયલ થયો હતો.…
આ વળી શું?? SBI 25,000 કરોડ રૂપિયાની લોન લેશે, પછી વોડાફોનને 14,000 કરોડ આપી દેશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં એક કન્સોર્ટિયમ ટેલિકોમ કંપની વોડાફોન (VI)ને રૂ. 14000 કરોડની લોન આપશે. કોન્સોર્ટિયમ દ્વારા આને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી છે. જો કે હજુ સુધી આ…
ગુજરાત સરકારની વિશેષ યોજનાથી ખેડૂતો ખુશ, મળશે 70,000 રૂપિયાની સહાય, બસ આટલું કામ કરવું પડશે
ગુજરાત સરકારની એક યોજનાથી ખેડૂતો ખૂબ જ ખુશ છે. વાસ્તવમાં, રાજ્ય સરકારની એક વિશેષ યોજના ખેડૂતોને તેમના પોતાના સ્ટોરેજ વેરહાઉસ બનાવવા માટે સબસિડી આપે છે. આ સબસિડી રાજ્યભરના ઘણા લાભાર્થીઓ…
જ્યારે હોય ત્યારે મોબાઈલમાં જ ઘુસીને રહેતા હોય તો યાદશક્તિની પથારી ફરી જશે, જાણો બીજા નુકસાન વિશે
ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ મગજના વાયરિંગને બદલી શકે છે. આનાથી ટીનેજરો વ્યસની બનવાની શક્યતાઓ વધી જાય છે. PLOS મેન્ટલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં આ વાત સામે આવી છે.…
મોદી સરકાર રિપીટ, 4 જૂન પછી સેન્સેક્સ ઉડવા લાગ્યું, પરંતુ અદાણીના શેર હજુ ખાટલામાં ને ખાટલામાં જ કેમ?
સામાન્ય રીતે અદાણી ગ્રુપના શેરને ઈન્ડેક્સ (સેન્સેક્સ, નિફ્ટી 50) સાથે સીધો સંબંધ હોવાનું માનવામાં આવે છે. જો આ શેરો ગતિ બતાવે છે તો સેન્સેક્સ અને નિફ્ટી 50 ઉપર તરફ જતા…