જો NCP-શિવસેનાના 40 ધારાસભ્યો ઘરવાપસી કરે તો મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર હચમચી જશે
લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી મહારાષ્ટ્રમાં હોબાળો મચી ગયો છે. આ હાર બાદ એનસીપી અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ફરી પોતાના જૂના નેતા તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. શિવસેનાના સાંસદ…
નવી સરકાર બનતા જ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, આજે માત્ર આટલા હજારમાં એક તોલું
મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં સોમવારની સરખામણીમાં ચાંદી લગભગ 1400 રૂપિયા સસ્તી થઈ છે અને 88,600 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે.…
કાલથી બધા સમયસર આવતા જાજો… PM મોદીનો એક હુકમ અને મંત્રીઓ સીધા દોર જેવા થઈ ગયાં!!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટ મંત્રીઓને આપેલી સલાહની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. વાસ્તવમાં, PM મોદીએ સોમવારે સાંજે તેમના કેબિનેટ સાથીદારો સાથે બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ…
સાંસદ હોય કે મંત્રી… જો કોફી માંગે તો સાથે 2 ગુડ ડે બિસ્કિટ મળે, પછી બિલ ચૂકવવા સમયે લાગે છે 440 વોલ્ટનો ઝાટકો
2024માં લોકસભાની ચૂંટણીમાં જીતેલા મોટાભાગના સાંસદોને સરકારી આવાસ ન મળે ત્યાં સુધી જનપથની પશ્ચિમ કોર્ટમાં આવાસ કરવામાં આવ્યા છે. નવા ચૂંટાયેલા તમામ સાંસદો જ્યાં સુધી તેમને નવા મકાનો ફાળવવામાં ન…
કામ સિવાય 7 દિવસ સુધી ઘરની બહાર ના નીકળતા, IMD કરી આગ વરસવાની નવી ઘાતક આગાહી
રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર ગરમીની લહેર લોકોને પરેશાન કરી રહી છે. રાજધાની દિલ્હીમાં 10 જૂને મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,…
PM મોદીના વટ સામે નીતિશના જાદુનું સુરસુરિયું? ના દબાણ, ના મંત્રાલય કે ના કોઈ બીજો લાભ આપ્યો
આત્મવિશ્વાસ ધરાવતા પીએમ નરેન્દ્ર મોદીએ એવી અટકળોને રદિયો આપ્યો હતો કે ભાજપ, જે 240 બેઠકો અથવા બહુમતીથી 32 સાંસદો ઓછા છે, તે આ વખતે સહયોગીઓના દબાણ હેઠળ કોઈ નિર્ણય લેશે.…
PM આવાસ યોજના હેઠળ બનશે એક ઝાટકે 3 કરોડ નવા મકાનો, શું છે નિયમો અને યોગ્યતા, કેવી રીતે કરશો અરજી?
પીએમ નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. નવી કેબિનેટની પ્રથમ બેઠક સોમવારે (10 જૂન) વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાઈ હતી. બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)…
વધુ એક વિમાન આકાશમાંથી ગાયબ, ઉપરાષ્ટ્રપતિ સહિત 10 અગ્રણી નેતાઓ હતા વિમાનમાં, લોકેશન નથી મળતું
પૂર્વ આફ્રિકન દેશ મલાવીમાં અગ્રણી નેતાઓને લઈ જતું લશ્કરી વિમાન આકાશમાંથી ગાયબ થઈ ગયું છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે વિમાનમાં વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ચિલિમા સહિત 10 લોકો સવાર હતા.…
ઘરની આ જગ્યા પર બનાવો હળદળનો સાથિયો, જોતજોતામાં તિજોરીના બધા ખાના પૈસાથી ભરાઈ જશે
હિન્દુ ધર્મમાં ધાર્મિક કાર્યોમાં સ્વસ્તિક પ્રતીક એટલે કે સાથિયો બનાવવાની પ્રથા લાંબા સમયથી ચાલી આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ…
રામ કરતાં તો રાવણ વધુ મહેનતુ હતો… મોદી સરકારના નવા મંત્રીનો વીડિયો વાયરલ થતાં હાહાકાર
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ રામ મંદિર નિર્માણનો શ્રેય લઈને ચૂંટણી મેદાનમાં ઉતર્યું હતું. નેતાઓ આને મોટી ઉપલબ્ધિ ગણાવે છે પરંતુ ભગવાન રામ વિશે વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા નેતા નરેન્દ્ર મોદી સરકારની…