અંબાલાલ પટેલની ભયંકર આગાહી…આંધી, વંટોળ, કરા, માવઠું બધું જ આવશે?
ગુજરાતનું વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. જે રીતે વાતાવરણ બદલાઈ રહ્યું છે તે ગંભીર સંકેત આપી રહ્યું છે. કારણ કે, હવે લોકો ડબલ નહીં પરંતુ ટ્રિપલ સિઝનનો અનુભવ કરી રહ્યા…
હવે Paytm, PhonePe અને Google Pay ને થરથર ધ્રુજાવશે મુકેશ અંબાણી ! જાણો Jio Pay Soundbox ના ગજબ ફાયદા
Jio એ ભારતીય ટેલિકોમ્યુનિકેશન માર્કેટમાં બહુ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી છે. આ સાથે કંપની નવા નવા ફેરફારો પણ કરતી રહે છે. હવે Jio UPI પેમેન્ટ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની…
અફઘાનિસ્તાને ભારતનો આભાર માન્યો, તાલિબાને કરી હવે આ માંગણી, વધતી ‘દોસ્તી’ જોઈને પાકિસ્તાનને લાગી મિર્ચી
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે. ભારત અને તાલિબાન વચ્ચે પ્રથમ વખત ઉચ્ચ સ્તરીય બેઠક થઈ છે. વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાન) જેપી સિંહના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિમંડળ ગુરુવારે કાબુલમાં તાલિબાનના વિદેશ…
કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર, LPG ગેસ સિલિન્ડર 100 રૂપિયા સસ્તું થયું ; જાણો નવો ભાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસના અવસર પર એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી પહેલા સરકારે લીધેલા આ નિર્ણયથી દેશના કરોડો પરિવારોને ફાયદો થશે. શુક્રવારે…
પૂરી ટ્રેન 25000 વોલ્ટના કરંટથી ચાલે છે તો પણ લોખંડની ટ્રેનમાં પેસેન્જરોને કેમ નથી લાગતો ઝટકો?
દેશની મોટાભાગની ટ્રેનો વીજળીથી ચાલે છે. ખાસ કરીને પેસેન્જર ટ્રેનોની વાત કરીએ તો લગભગ 100 ટકા ટ્રેનો ઈલેક્ટ્રીક પાવર પર ચાલે છે. પરંતુ એક વાત તમે નોંધી હશે કે આખી…
Alto અને WagonR થી પણ વધુ માઇલેજ, કાર 80 રૂપિયામાં ચાલશે 35KM
પેટ્રોલ અને ડીઝલ કારની સરખામણીમાં CNG કારની રનિંગ કોસ્ટ (ફ્યુઅલ કોસ્ટ) ઓછી છે. આના બે કારણો છે - પ્રથમ, કાર CNG પર વધુ માઇલેજ આપે છે અને બીજું, CNG પેટ્રોલ…
આજે મહાશિવરાત્રિ પર કરો આ 7 ઉપાય, છેલ્લા શ્વાસ સુધી પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેય નહીં થાય વિવાદ
પતિ-પત્નીનો સંબંધ એવો હોય છે કે તેમની વચ્ચે હંમેશા ઝઘડાઓ અને સુખદુઃખ ચાલતા રહે છે. પરંતુ વિવાહિત જીવનમાં જો આ મીઠો ઝઘડો તણાવ અને વિપત્તિથી બદલાઈ જાય તો આવા ઘર…
મહાશિવરાત્રિ પર કરો આ ખાસ ઉપાય, શનિના પ્રકોપ અને મહાદશાથી મળશે રાહત.
આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 8મી માર્ચે ઉજવવામાં આવશે. ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. આવી સ્થિતિમાં આ દિવસે ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજાનું વિશેષ મહત્વ…
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, LPG સિલિન્ડરની સબસિડી વધુ એક વર્ષ માટે લંબાવી
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી વધુ એક વર્ષ માટે લંબાવી છે. હવે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 31 માર્ચ…
સોનામાં લાલચોળ તેજી..રૂપિયા 500 વધીને 65 હજારને પાર..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
ગુરુવારના ટ્રેડિંગ ડે માટે સોના અને ચાંદીના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 7 માર્ચે રાજધાની દિલ્હીમાં સોનાની કિંમતમાં 500 રૂપિયાનો વધારો થયો હતો. આ વધારા સાથે 10 ગ્રામ સોનાની…