૧૦ માર્ચે ભારત રહેશે બંધ? શંકરાચાર્યો મેદાને ઉતર્યા, સરકાર પાસે આવી માંગ કરીને આપી કડક ચેતવણી
હિંદુ ધર્મમાં ગાયને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે દેશના શંકરાચાર્યોએ ગાયને રાષ્ટ્રીય માતા ગાયનો દરજ્જો આપવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું કે અમે ગાયોના પક્ષમાં 10મી માર્ચે ભારત…
પતિ સુરતમાં મજૂરી કરવા આવ્યો અને પાછળથી પત્ની રોજ પ્રેમીને ઘરે બોલાવી, 2 સંતાનની માએ લાજશરમ નેવે મૂકી
બિહારના ગયામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. બે બાળકોની માતા તેના બોયફ્રેન્ડ સાથે ઘરમાં આપત્તિજનક પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. તેણી તેના પ્રેમી સાથે ઘરમાં વાંધાજનક સ્થિતિમાં જોવા મળતા તેના…
15 દિવસમાં થશે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, આ રાશિના લોકોનું ભાગ્ય બદલાશે, ધનવાન બનશે
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચ, રવિવારના રોજ થવાનું છે. આ દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. થોડા દિવસો પછી, 8 એપ્રિલ, સોમવારે, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થશે. આ બંને ગ્રહણ 15 દિવસમાં…
શું તમે શહેર કે રાજ્યથી દૂર હોવ તો પણ તમારો મત આપી શકશો? 20 થી વધુ દેશોમાં ઓનલાઈન ચૂંટણીઓ યોજાય છે
દેશમાં આ વર્ષે 18મી લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ પક્ષો લોકોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ સામાન્ય ચૂંટણીમાં ઈવીએમ દ્વારા મતદાન થશે. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ બે મહિનાનો…
સોના ચાંદીના ભાવમાં નરમાઇ..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
ઊંચા ભાવે માંગના અભાવે સ્થાનિક બજારમાં બુલિયનના ભાવ નબળા પડી રહ્યા છે. આ ઉપરાંત વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. જેની અસર સ્થાનિક બજારમાં જોવા મળી…
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું કોંગ્રેસને ટાટા બાય-બાય..ટૂંક સમયમાં કેસરિયો ધારણ કરશે
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝટકો મળી રહ્યો છે. સવારે અંબરીશ ડેરેએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ…
ભારતની રોડ કિંગ બાઇક, 1960 થી 1980 સુધી રોડ પર રાજ કરતી હતી રાજદૂત…
એક સમય એવો હતો જ્યારે દેશમાં ટુ-વ્હીલરની સંખ્યા જ હતી. તે સમયે લોકો પાસે ટુ-વ્હીલરમાં બાઇક અને સ્કૂટર વચ્ચે પસંદગી કરવાનો બહુ વિકલ્પ નહોતો. આ સમયગાળા દરમિયાન, 1960 માં, ભારતમાં…
સૌથી અનોખું મંદિર! ભક્તો સ્ટેમ્પ પેપર પર લખીને અરજી કરે, વડાપ્રધાન પણ આવ્યા, મંદિરમાં કરોડો ઘંટ કેમ છે?
દેવભૂમિ ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં ઘણા સિદ્ધ મંદિરો છે. શ્રી શ્રી 1008 ગોલુ દેવતાનું એક પ્રાચીન મંદિર શહેરથી લગભગ 18 કિલોમીટરના અંતરે ભવાલીના ઘોરખાલ વિસ્તારમાં આવેલું છે. આ મંદિર ઘોરખાલ મંદિર…
તમારે 100 વર્ષ જીવવું છે? તો ભારતના ડૉ.ની સલાહ મુજબ આ 3 વસ્તુ વધારે ખાઓ, એક તો તમારી અતિ પ્રિય જ છે
પ્રાચીન કાળથી આજ સુધી માણસ અમર બનવાનો માર્ગ શોધતો આવ્યો છે. પરંતુ આ શોધમાં ભટકવાને કારણે તે સામાન્ય ઉંમર સુધી પણ જીવી શકતો નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં માનવીનું આયુષ્ય 100…
ખેડૂતો રાતાપાણીએ રોયા! આ જિલ્લામાં વરસાદે ભુક્કા બોલાવી દીધા! કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો,
રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને મહિસાગર જિલ્લામાં ગત મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. જેમાં જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. સજ્જનપુર ગામમાં ઘઉં, મકાઈ,…