હાયલા…પીએમની લોકપ્રિયતા ૬૩ ટકાથી ઘટીને આટલા ટકા થઇ ગઇ,સર્વેમાં ધડાકો
મોદી સરકારે સત્તામાં સાત વર્ષ પૂરા કર્યા છે.ત્યારે વડા પ્રધાન મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થવાની ઘણી ચર્ચાઈ રહી છે.ત્યારે સી વોટરના સાપ્તાહિક સર્વે પ્રમાણે મોદીની લોકપ્રિયતા 63 ટકાથી ઘટીને 38 ટકા…
વાવાઝોડાએ સૌરાષ્ટ્રની હાલત બગાડી સુરતીઓ સૌરાષ્ટ્રની મદદે કહ્યું- લોકો ખૂબ જ લાચાર
અમરેલી-ભાવનગરના હિપાવાડલી, મોટા અગરિયા અને જેસર ગામોમાં અસરગ્રસ્ત લોકોની હાલત ભયંકર બની છે.ત્યારે લોકોને રાહત સામગ્રીની આશાએ જીવન જીવવા ફરજ પડી છે.ત્યારે એટલું જ નહીં એવું પણ જાણવા મળ્યું છે…
પ્રેગ્નેન્સી ટેસ્ટ કીટ ફક્ત મહિલાઓ માટે જ નહીં પણ પુરુષો માટે પણ ખૂબ ઉપયોગી ,જાણો કેવી રીતે
પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ એ એક આધુનિક ટેસ્ટ કીટ છે જેનાથી પ્રેગ્નેસી છે કે નહિ તે જાણી શકાય છે. સામાન્ય રીતે જે મહિલાઓ પોતાનો પીરિયડ્સ ચૂકી જાય છે અથવા ગ-ર્ભા-વસ્થાના લક્ષણો…
કાઠિયાવાડી રીંગણાના ઓરો ઘરે બનાવવાની સરળ રીત,આંગળા ચાટતા રહી જશો
રીંગણનો ઓરો મોટાભાગે ઘરે લોકો બનાવે છે. ત્યારે કેટલાક લોકો માટે તે ખૂબ સારું બને છે પણ કેટલાક લોકો ઘણી વખત બનાવ્યા પછી કહે છે તેમના જમવામાં સ્વાદ મળ્યો ન…
આ 1 રૂપિયાનો સિક્કો તમને કરોડપતિ બનાવી શકે છે,જાણો કેવી રીતે
આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે જૂની વસ્તુઓ સંગ્રહ કરવાના શોખીન હોય છે. ત્યારે આ લોકો જુદા જુદા દેશોના જૂના સ્ટેમ્પ્સ અને સિક્કા એકત્રિત કરે છે. જેના કારણે અનેક…
શું તમને ખબર છે પહેલીવાર ક્યાં માણશે દહીં જમાવ્યું હતું?
દહીં એ બધાની પ્રિય વસ્તુ છે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં થાય છે.ત્યારે તેના સંબંધો ભારતીયો સાથે જોડાયેલા છે. ત્યારે કોઈપણ શુભ કાર્ય અને કોઈ પણ ઘરની બહાર જાય છે ત્યારે…
એક લગ્ન આવા પણ ! વરમાળા પહેરાવ્યા પછી વરરાજા ભાગી ગયો, ભાઈ સાથે કન્યા લગ્ન….
કાનપુરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે વરરાજા લગ્નના સ્થળેથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયાં બાદ કન્યાએ એક બારાતી સાથે લગ્ન કર્યા હતા. મહારાજપુર વિસ્તારમાં બે દિવસ પહેલા આ ઘટના…
વધુ એક વાવાઝોડું લાઈનમાં : બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું બન્યું , આ તારીખે ટકરાશે
અરબી સમુદ્રથી શરૂ થયેલ વાવાઝોડું મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓને કહેર મચાવ્યો છે.ત્યારે વાવાઝોડાએ જાનહાનિ ઓછી કરી પરંતુ કરોડોનું આર્થિક નુકસાન કર્યું હતું. ત્યારે તાઈ-તે વાવાઝોડું આજે રાજસ્થાન પહોંચ્યું…
દેશી માટલાનું પાણી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, જાણો માટીના માટલામાં ઠંડુ પાણી કેમ થાય છે
આયુર્વેદમાં માટીના વાસણમાં પાણી રાખવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે ત્યારે તમને અનેક રોગોથી બચાવે છે, વાસણમાં પાણી કુદરતી રીતે ઠંડુ હોય છે, તેમાં ઓરડાના છિદ્રો વરાળ તરીકે પાણી…
કરુણાંતિકા : લગ્નનનાં પાંચ જ કલાકમાં થયું દુલ્હનનું નિધન, પતિએ આપી મુખાગ્નિ
બિહારના મુંગેરમાં હ્રદય દ્ર્વક ઘટના સામે આવી છે. લગ્નના માત્ર પાંચ કલાકમાં જ દુલ્હનનું મોત નીપજ્યું હતું. બાદમાં પતિ સ્મશાનભૂમિ પર પહોંચ્યો હતો અને પત્નીના અંતિમ સંસ્કાર કર્યું હતો. આ…