VIDEO: સિક્યોરીટીને રમણ ભમણ કરીને ધોનીનો ફેન મળવા માટે મેદાનમાં ઘુસી ગયો, માહીએ આપ્યો અનોખો જવાબ
IPL 2024ની 59મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં શુભમન ગિલે કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી, જેના…
તોફાન અને વરસાદ પારો નીચે લાવશે, કરા પડશે, ધૂળની ડમરી ઉડશે! સમગ્ર દેશનું હવામાન અપડેટ્સ
India News: ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે રાજસ્થાનમાં 10 મેના રોજ હીટવેવ ચાલુ રહેવાની શક્યતા છે. આ પછી તે ઘટી શકે છે. હવામાન વિભાગે 12 મેના રોજ મધ્ય,…
મોદી સત્તામાં આવશે તો મુસ્લિમોને ખતમ કરી નાખશે? આ સવાલના જવાબમાં PMએ કહી જોરદાર વાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મુસ્લિમ સમુદાયે આત્મમંથન કરવું જોઈએ કે કોંગ્રેસના શાસનકાળમાં તેમને લાભ કેમ ન મળ્યો. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજ બદલાઈ રહ્યો છે, તેથી તમારે પણ…
અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીની જગ્યાએ ખરીદો ખાલી 5 રૂપિયાની આ વસ્તુ, માલામાલ થઈ જશો
અક્ષય તૃતીયાને હિંદુ ધર્મમાં સૌથી શુભ દિવસ અને શુભ સમય માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 10 મેના રોજ છે. આ દિવસે માતા લક્ષ્મી અને શ્રીહરિની પૂજા કરવામાં આવે…
આજે પાંચ-પાંચ મહાયોગમાં ઉજવાશે અક્ષય તૃતીયા, 3 રાશિના લોકોને સોનાનો સુરજ ઉગી ગયો
અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને અખા તીજ પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ એટલો શુભ માનવામાં આવે…
ઓછું પાણી પીવાથી થઈ શકે છે કિડનીનો આ ગંભીર રોગ, જાણો ક્યારે અને કેટલું પીવું જોઈએ?
ઉનાળો હોય કે શિયાળો, વ્યક્તિએ તેના શરીર અનુસાર પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. કારણ કે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આપણે પાણી પીએ…
ચાલુ લગ્નમાં દુલ્હન વરરાજાને છોડી બીજા સાથે ભાગી ગઈ… વરરાજા કારની પાછળ દોડતો રહ્યો, જુઓ વીડિયો
લગ્નને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે જે જોઈને હસવું આવે છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં દુલ્હન…
કેળાના પાન પર ભોગ રાખીને ચઢાવો આ દેવી-દેવતાઓને, સદીઓથી ચાલી આવતી ગરીબી પણ છૂમંતર થઈ જશે!
હિંદુ ધાર્મિક ગ્રંથોમાં કેળાના પાનને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે કેળાના પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેથી ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. પરંતુ શું…
માત્ર 2 દિવસ જેમતેમ કાઢી લો, પછી મંગળની રાશિમાં ગ્રહોનું યુતિ તમારા પર કરશે કરોડોનો વરસાદ
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ તેના ચોક્કસ સમયે સંક્રમણ કરે છે અને તમામ 12 રાશિઓના જીવનને અસર કરે છે. એક જ રાશિમાં બે ગ્રહોના એકસાથે આવવાને ગ્રહ સંયોગ કહેવાય છે. આવો…
કોવિડ વેક્સિનને કારણે શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક… અભિનેતાએ કહ્યું- વેક્સિન લીધા પછી જ મને…’
Bollywood News: બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે માટે વર્ષ 2023 ખૂબ જ ખરાબ રહ્યું. કારણ કે શ્રેયસને 14મી ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ ડોક્ટરે તેની એન્જિયોપ્લાસ્ટી કરવી પડી હતી.…
