રામ ભક્તો માટે ખાસ સમાચાર: રામ નવમી ક્યારે છે? જાણો તિથિ, પૂજા પદ્ધતિ અને અનેરું મહત્વ
રામ નવમીનો તહેવાર ભગવાન રામની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે કર્ક રાશિમાં અભિજીત મુહૂર્તમાં થયો હતો. રામનવમીનો તહેવાર…
વટની લડાઈમાં બે સમાજ વચ્ચે આરપારની જંગ ? રાજપૂતો અને પાટીદારો સામસામે…પાટીદારો પરસોતમ રૂપાલાના સમર્થનમાં
રૂપાલા વિવાદને કારણે લોકસભાની ચૂંટણી પહેલા બંને સમુદાયો સામસામે આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હવે ક્ષત્રિયો ઝુકવાના મૂડમાં નથી એ વાત સામે પાટીદારો સામે આવ્યા છે. રૂપાલાના સમર્થકોએ…
હું જન્મથી હિંદુ છું, રામનું અપમાન સહન ના કરી શકું… આમ કહીને દિગ્ગજ પ્રવક્તાએ કોંગ્રેસમાંથી આપી દીધું રાજીનામું
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતી વખતે ગૌરવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એક લાંબો પત્ર…
WhatsApp અને Instagram ફરી ઠપ થઈ ગયા! શા માટે દર મહિને ડાઉન થાય છે? કોઈ મોટો સંકેત?
મેટાની માલિકીની વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ગઈકાલે રાત્રે બંધ થઈ ગયા હતા. આ બંને લોકપ્રિય મેસેજિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 3 એપ્રિલના રોજ લગભગ 11.45 વાગ્યે ડાઉન થઈ ગયા હતા, જેની…
રૂપાલાના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ… રૂપાલાજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ…
ક્ષત્રિય સમાજની આગમાં હવે પાટીદારો આવી ગયા છે. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આગળ આવ્યો છે. રૂપાલાના સમર્થનમાં કડવા પાટીદારોએ સોશિયલ મીડિયા પર મેસેજ શરૂ કર્યા છે. મહિલા ભાજપ અને…
સોનાના ભાવમાં 11000 રૂપિયાનો વધારો..71000 હઝરને પાર સોનુ ..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવમાં વધારો ચાલુ છે. સોનાના ભાવ દરરોજ નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે. વર્ષ 2024ની શરૂઆત સાથે જ સોનાની કિંમતમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે (ગોલ્ડ પ્રાઇસ…
નેહરુથી લઈને અટલ સુધી દેશના મોટા મોટા નેતાઓની કિસ્મત આ કંપનીના ડબ્બામાં બંધ રહેતી હતી.
ચૂંટણી પ્રવૃતિઓ તેજ બની છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને લઈને પાર્ટી અને વિપક્ષ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ આજની પેઢીને એ પણ ખબર નહીં હોય કે 1998 પહેલા દેશમાં…
આજે માં ખોડલના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે ધન લાભ..જાણો આજનું રાશિફળ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિને ઘણા મહત્વપૂર્ણ ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. દેવગુરુ ગુરુ પણ એપ્રિલ 2024માં સંક્રમણ કરવા જઈ રહ્યા છે. ગુરુ…
12 દિવસમાં અરવિંદ કેજરીવાલનું વજન 4.5 કિલો ઘટી ગયું… તિહાડ જેલ પ્રશાસને આપ્યું હેલ્થ અપડેટ
દારુ કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને તિહાડ જેલ પ્રશાસને મોટું અપડેટ આપ્યું છે. તેમના પ્રિયજનો તેમની તબિયત કેવી છે તે જાણવા માંગતા હતા. તિહાડ જેલે…
હું મરી જઈશ પણ તને છોડીશ નહીં… તારક મહેતા… શોમાં જેનિફર અને અસિત મોદીનો વિવાદ હવે યુદ્ધ બની ગયો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શ્રીમતી સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેણીએ શોના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ જીત્યો છે. જો કે, જેનિફર હજુ…
