ઘરની બહાર મોં મારવાના કિસ્સા વધ્યાં!! 46% પરિણીત પુરૂષો અને આટલા ટકા મહિલાઓ એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખીને બેઠી છે
ભારતીય સમાજમાં 'લગ્ન' એક એવું પવિત્ર બંધન છે, જેને પતિ-પત્ની નિષ્ઠા અને સમર્પણથી નિભાવે છે. સાત ફેરાનું બંધન સાત જન્મો સુધી ટકે છે. પરંતુ, ભારતીય સમાજમાં વિદેશી સંસ્કૃતિ ઘુસવા લાગી…
સોનું 66000ની નજીક, ચાંદી 75000ને પાર, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર બુધવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 400 રૂપિયા ઘટીને 65950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. ચાંદીનો ભાવ પણ…
આજે સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે, 6 રાશિના લોકોને સોનાનો સુરજ ઉગી ગયો! હવે રજવાડું તમારું જ છે
દરેક ગ્રહ પોતાના સમય અનુસાર એક રાશિમાંથી બીજી રાશિમાં જતા હોય છે. ત્યારે હવે સૂર્ય ગ્રહની રાશિ ગુરુ હવે મીન રાશિમાં બદલાઈ રહી છે. આજે 14 માર્ચે સૂર્ય ભગવાન બપોરે…
કિસ્મત સાથ નથી આપી રહી ? ગુરુવારે જ કરો આ કામ, ઘરમાં જલ્દી જ સફળતા મળશે
ગુરુવારને ભગવાન વિષ્ણુની પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. શ્રી હરિને પ્રસન્ન કરવા માટે ગુરુવારે ઉપવાસ કરવો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી શ્રેષ્ઠ છે. આ સાથે, ગુરુવારના પ્રમુખ દેવતા…
ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાતનાઆટલા સાંસદોનું પતું કપાયું
ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં ગુજરાતમાંથી 7 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. બાકીની 4 બેઠકો પર નામ આવવાનું બાકી છે. તમને…
અપચો અને એસિડિટીથી બચાવવામાં મદદરૂપ, ENO ક્યારે બની શકે ખતરનાક, જાણો આડઅસરો
ENO નો ઉપયોગ એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે થાય છે. જો કે, કેટલાક લોકો તેનો ઉપયોગ ખોરાકમાં ઉમેરણ તરીકે પણ કરે છે. ઈનોનો ઉપયોગ ઈડલી, ઢોસા, ઢોકળા…
બધાને શક હતો એવું જ થયું! વડોદરામાં બબીતા અને ટપ્પુએ સગાઈ કરી લીધી, હવે આ રીતે લગ્ન પણ કરશે!
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટારર 'બબીતા જી' એટલે કે મુનમુન દત્તા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેણે તાજેતરમાં જ પડદા પર 'જેઠાલાલના પુત્ર ટપ્પુ'ની ભૂમિકા ભજવનાર રાજ…
શું મમતા અને સ્ટાલિન સરકારને CAA લાગુ કરવાથી રોકી શકશે? જાણો રાજ્યો પાસે કયા વિકલ્પો છે
લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે દેશભરમાં CAA લાગુ કરવામાં…
ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ CAA લાગુ થયા પછી, સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાને લાગી મિર્ચી, તેને ભેદભાવપૂર્ણ ગણાવી વિરોધ કર્યો.
યુએસ અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના અમલીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. મંગળવારે, યુનાઇટેડ નેશન્સે કાયદાને મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો, જ્યારે યુનાઇટેડ…
12 વર્ષ પછી ગુરુ અને સૂર્યનું મહામિલન થશે, આ 3 રાશિઓને બખ્ખાં જ બખ્ખાં, નોકરી-છોકરી બન્ને મળી જશે
ગ્રહોનો રાજા સૂર્ય એપ્રિલમાં મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં ગુરુ પહેલેથી જ હાજર છે. આ કારણે મેષ રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગ થશે. શાસ્ત્રો અનુસાર આ સંયોગ લગભગ 12…
