દરેક લોકો ચા પીવા માટે સામાન્ય દૂધ અથવા દૂધના પાવડરનો ઉપયોગ કરે છે. ત્યારે શું તમે ક્યારેય નાળિયેર દૂધની ચા પીધી છે? ત્યારે તમને જણાવી દઈએ કે નાળિયેરના દૂધમાં મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર જેવા તત્વો રહેલા હોય છે.ત્યારે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આજે અમે તમને નારિયેળની દૂધની ચાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ તેના ફાયદા-
વજન ઘટાડવામાં માટે ફાયદાકારક – ત્યારે નારિયેળના દૂધની ચા તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે ચરબીનો નાશ કરવાના ગુણ ધરાવે છે ત્યારે જે વજન વધારવાનું કારણ બને છે. નાળિયેરમાં ઓછી કેલરી હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે તે વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.
સાથે તેમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે કે નાળિયેરના દૂધમાંથી બનેલી ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. નાળિયેરમાં વિટામિન સી મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
- આ રીતે નાળિયેર દૂધની ચા બનાવો
- કોકોનટ ગ્રીન ટી બનાવવા માટે, એક વાસણમાં 4 કપ પાણી ઉકાળો.
- તેમાં ત્રણ ગ્રીન ટી બેગ ઉમેરો.
- 1/4 કપ નાળિયેરનું દૂધ અને 2 ચમચી ક્રીમ ઉમેરો.
- સારી રીતે હલાવો અને ટી બેગ કાો.
- જો તમે ઇચ્છો તો, તમે એક ચમચી બ્રાઉન સુગર ઉમેરી શકો છો.
Read More
- પુત્રના જન્મ પહેલા 5 વખત થયું કસુવાવડ, આમિરની પૂર્વ પત્ની કિરણે કર્યો મોટો ધડાકો, કહ્યું- ‘મા બનવું મારા….
- VIDEO: ‘તારી પત્ની…’, વિરાટ કોહલીના શબ્દો સાંભળીને દિનેશ કાર્તિક દંગ રહી ગયો! જાણો શું થયું
- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે પ્રસન્ન, દૂર કરશે દરેક સમસ્યા
- મેડિકલ સાયન્સમાં ક્રાંતિ! ભારતમાં પ્રથમ વખત બ્રેસ્ટ કેન્સરની સફળ રોબોટિક સર્જરી
- 40 હજારની કિંમતનો આ શાનદાર 5G ફોન માત્ર 6 હજાર રૂપિયામાં ખરીદી લો, Flipkartની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર