અમરેલી-ભાવનગરના હિપાવાડલી, મોટા અગરિયા અને જેસર ગામોમાં અસરગ્રસ્ત લોકોની હાલત ભયંકર બની છે.ત્યારે લોકોને રાહત સામગ્રીની આશાએ જીવન જીવવા ફરજ પડી છે.ત્યારે એટલું જ નહીં એવું પણ જાણવા મળ્યું છે કે અંધકારમાં રહેતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.
સુરતનાં નિવૃત્ત પીડબ્લ્યુડી અધિકારી દિનેશભાઇ પરમારે જણાવ્યું હતું કે તેમણે જે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી તે દયનીય સ્થિતિમાં છે. ગામના લગભગ તમામ વીજ થાંભલા પડી ગયા છે. છાવડા ગામોમાં હજી સુધી કોઈ સરકારી સહાય પહોંચી નથી. વીજ પુરવઠો લાવવામાં લગભગ 25 દિવસનો સમય લાગશે.
સરકાર સામે લોકોમાં રોષ છે. જમવાની વાતતો દૂર, આ ગામના લોકોને રાહત સામગ્રી સુરત સહિત અન્ય શહેરોથી આવતી કિટ્સ ઉપર જીવવાની ફરજ પડી છે. ત્યારે બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને પુરુષો પાણી માટે રખડતા જોવા મળે છે. ઘણા પરિવારોએ તેમના મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે તૂટી પડ્યા છે. લોકોને રસ્તા પર જીવવાની ફરજ પડે છે. આ ગામના લોકો એવા દ્રશ્યો જોઈને હૃદયભંગ થઈ ગયા છે કે જ્યાં તેઓ તેમના પરિવારની સંભાળ પણ ન રાખી શકે.
Read More
- આજે, આ રાશિઓ પૈસાથી ભરપૂર રહેશે, અને વર્ષનો છેલ્લો રવિવાર ખુશીઓથી ભરેલો રહેશે.
- ૨૦૨૬ માં, શુક્ર અને શનિ એક સાથે મળીને એક ખાસ રાજયોગ બનાવશે. મિથુન રાશિ સહિત આ પાંચ રાશિઓ માટે નવા વર્ષમાં સારો સમય જોવા મળશે.
- આ પોસ્ટ ઓફિસ સ્કીમે તો હલચલ મચાવી દીધી! હવે તમને દર ત્રણ મહિને હજારો રૂપિયા મળશે, જલ્દીથી તેનો લાભ લો.
- સોના અને ચાંદીના ભાવ આસમાને, ચાંદીના ભાવ અચાનક ₹9,000 થી વધુ ઉછળ્યા, બંને નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા.
- નવા વર્ષ 2026 માં, શનિ અને શુક્રના કારણે આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે, અને તેમને આ બધું મળશે.
