આજકાલ દરેક વ્યક્તિ સુખી જીવન જીવવાનું સપનું જુએ છે. ત્યારે કેટલાક પરિવારો એવા પણ છે જે પોતાના બાળકોના સમય પહેલા લગ્ન કરાવે છે છે ત્યારે દેશમાં લગ્ન માટે એક ઉમર છે ત્યારે જ લગ્ન કરાવવામાં આવે છે ત્યારે દરેક છોકરી તેના લગ્ન વિશે અનેક સપના જુએ છે ત્યારે કેટલાક સપના અધૂરા રહી જાય છે.ત્યારે 28 વર્ષની કુંવારી છોકરીઓ માટે આવો ઉછાળો સામે આવ્યો છે, જે તેમના માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
એક અભ્યાસમાં સામે આવ્યું:
28 વર્ષથી વધુની કુંવારી છોકરીઓમાં, ડિમેન્શિયા નામનો ઝડપી ફેરફાર થાય છે. ત્યારે જર્નલ ઓફ ન્યુરોલોજી, ન્યુરોસર્જરી અને સાઇકિયાટ્રીમાં મળતા અભ્યાસો પ્રમાણે કુંવારી છોકરીઓમાં ડિમેન્શિયા નામના રોગમાં 42% નો વધારો થયો છે.ત્યારે જે મહિલાઓના પતિ વહેલા મૃત્યુ પામે છે અથવા લાંબા સમય સુધી એકલા રહે છે ત્યારે તે સ્ત્રીઓમાં પણ આ રોગનું પ્રમાણ 20%વધારે છે.
આવવા લાગે છે આવી સમસ્યા
આ અભ્યાસમાં 15 અન્ય સંબંધિત અભ્યાસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે આ અભ્યાસ પ્રમાણે ઉન્માદ અને લગ્ન વચ્ચે ખૂબ જ મજબૂત સ-બંધ છે. ત્યારે ઘણીવાર વિવાહિત જીવનમાં,પાર્ટનર એકબીજાની સારી સંભાળ રાખે છે.
ત્યારે આ રોગમાં છોકરીઓની વિચારવાની ક્ષમતા, વિસ્મૃતિ, ચીડિયા સ્વભાવ, કંઇક વિચારવાની ક્ષમતા, તેમજ મૂડ સ્વિંગ પણ થાય છે. ત્યારે તમે આ બધી બીમારીઓથી બચવા માંગો છો તો 28 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરવાનો પ્રયાસ કરો.
Read More
- ૧૨ મહિના પછી શુક્ર-બુધનો દુર્લભ યુતિ બની રહ્યો છે. આ નારાયણ યોગને કારણે કઈ રાશિના જાતકોના ભાગ્યમાં પરિવર્તન આવશે? જાણો.
- શનિની નક્ષત્રમાં સૂર્યનું ગોચર આ 3 રાશિઓ માટે દુઃખદાયક રહેશે, તેમને ધન અને માન-સન્માનનું નુકસાન થઈ શકે છે!
- વાવાજોડા બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
- આ 5 રાશિના જાતકોને 2026 માં તેમના કરિયર અને સંબંધોમાં અવરોધોનો સામનો કરવો પડશે. શનિ અને રાહુનો પ્રભાવ વર્ષને પડકારજનક બનાવશે.
- મોક્ષદા એકાદશી પર ગ્રહો અને નક્ષત્રોનો શુભ સંયોગ; આ સમયે પૂજા કરવાથી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થશે.
