આજના સમયમાં રેશનકાર્ડ એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે.ત્યારે તમારા સમગ્ર પરિવારની માહિતી રેશન કાર્ડ પર આપેલી હોય છે.ત્યારે લોકોને રેશનકાર્ડ દ્વારા રાશન પણ મળે છે. સાથે રેશનકાર્ડ બે પ્રકારના હોય છે. ત્યારે તેમના વિશે અને તમે કેવી રીતે સરળતાથી રેશન કાર્ડ બનાવી શકો છો.
કેવી રીતે કરશો અરજી
રેશન કાર્ડ માટે અરજી ફોર્મ ઓફિસ અથવા નજીકના રેશનકાર્ડ કચેરીમાંથી લઈ શકાય છે અથવા ખાદ્ય પુરવઠા અને ગ્રાહક વિભાગની સત્તાવાર વેબસાઈટ પરથી અથવા રાજ્યની વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.રેશન કાર્ડ માટે, તે જરૂરી છે કે તમે જે રાજ્યમાં હોવ ત્યાંની વેબસાઇટ પર રેશનકાર્ડ માટે અરજી કરી શકો.
2 પ્રકારના રેશનકાર્ડ હોય છે.ત્યારે પહેલું રેશનકાર્ડ ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે અને બીજું ગરીબી રેખાથી ઉપર રહેતા લોકો માટે બનાવવામાં આવે છે. તમે જે પણ કેટેગરીમાં આવો છો તેના આધારે તમે રેશનકાર્ડ મેળવી શકો છો. તમે https://nfsa.gov.in/portal/apply_ration_card ની વેબસાઈટ પર જઈને બનાવેલ રેશનકાર્ડ મેળવી શકો છો.
અરજી ફોર્મ સાથે તમામ દસ્તાવેજો જોડી અને જરૂરી અરજી ફી એવી પડશે ત્યારે જો તમે BPL / AAE કાર્ડ માટે અરજી કરી હોય તો તમારે આવકનો પુરાવો આપવો પડશે. આ અરજી નજીકની ઓફિસમાં સબમિટ કરો. 15 દિવસ પછી રેશનકાર્ડ ઘરે આવશે.
Read More
- વર્ષ 2025-26 માટે મહાલક્ષ્મીનું વાર્ષિક રાશિફળ: જાણો મેષથી મીન રાશિ સુધીના કયા રાશિના લોકોને આગામી વર્ષ દરમિયાન મહાલક્ષ્મીના આશીર્વાદથી નોંધપાત્ર લાભ મળશે.
- દિવાળી 2025 શુભ મુહૂર્ત: 84 વર્ષ પછી, દિવાળી પર એક દુર્લભ યોગ બની રહ્યો છે, જે સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે.
- જો તમને દિવાળીની સવારે આ વસ્તુઓ દેખાય, તો સમજો કે તમને ઘણી સંપત્તિ મળવાની છે અને દેવી લક્ષ્મી પોતે તમારા ઘરે આવશે.
- દિવાળીની સવારે કરો આ 5 કામ, દેવી લક્ષ્મી ચોક્કસ તમારા ઘરે આવશે!
- આ દિવાળીએ, ૧૦૦ વર્ષ પછી, મહાલક્ષ્મી યોગ; એક કહાની દ્વારા પૂજાનું મહત્વ સમજો