200ની નોટ હવે નહીં ચાલે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તેને સર્ક્યુલેશનમાંથી બહાર કરવાની જાહેરાત કરી છે. જો કે, આનાથી સામાન્ય લોકોને પરેશાન થવાની જરૂર નથી, આ મૂલ્યની નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા અથવા બદલી શકાશે.
આરબીઆઈએ કહ્યું કે સામાન્ય લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હાલમાં ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર રહેશે. જોકે, આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી રૂ. 2,000ની નોટ આપવાનું બંધ કરવા જણાવ્યું છે.
બેંકોને 30 સપ્ટેમ્બર સુધી આ નોટો જમા કરાવવા અને બદલવાની સુવિધા આપવા જણાવ્યું છે. 23 મેથી 2000 રૂપિયાની નોટો બદલી શકાશે અને બેંકોમાં જમા કરાવી શકાશે. જો કે, એક સમયે માત્ર 20,000 રૂપિયાની નોટો જ બદલી શકાશે. જો કે, આરબીઆઈએ સ્પષ્ટ કર્યું નથી કે વ્યક્તિ બેંકોમાં 2,000 રૂપિયાની મહત્તમ નોટો જમા કરાવી શકે છે. પરંતુ તેમણે કહ્યું છે કે એક સમયે માત્ર 10 નોટ બદલી શકાશે.
Read More
- અંબાલાલ પટેલની ભયંકર આગાહી ! ગુજરાતમાં વાવાઝોડાને લઈને મોટી આગાહી ! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે !
- જો AC આ ટેમ્પરેચર પર સેટ કરવામાં આવે તો વીજળી બિલનું ટેન્શન દૂર થઈ જશે, લાંબા સમય સુધી ઠંડક મળશે.
- ચાણક્ય નીતિઃ લગ્ન પછી મહિલાઓ આ કારણથી અન્ય પુરુષો સાથે સ-બંધ બાંધે છે.
- માત્ર 10 દિવસ… અને સોનું ₹2500 સસ્તું થયું, દરરોજ ઘટી રહી છે કિંમત, જાણો લેટેસ્ટ રેટ
- iPhone ની જગ્યાએ નીકળ્યો સાબુ, ઓનલાઈન ઓર્ડર કરતા પહેલા આ વિકલ્પ પસંદ કરો, તમારી સાથે ક્યારેય છેતરપિંડી નહીં થાય