Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    asaram
    બળાત્કારના દોષિત આસારામ બાપુને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે વચગાળાના જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા
    August 19, 2025 6:13 pm
    surat
    સાતમ આઠમની 3 દિવસની રજામાં 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, સુરતમાં હીરા કંપનીના પોલિશિંગ યુનિટમાં અંધાધૂંધી
    August 19, 2025 2:22 pm
    patel 3
    ઓગસ્ટના બાકી રહેલા દિવસોમાં મેઘરાજા આખા ગુજરાતને ઘમરોળી નાખશે, અંબાલાલની ખતરનાક આગાહી
    August 19, 2025 1:10 pm
    gold 2
    સોનાએ ફરી ઝેરી ફૂફાડો માર્યો, ભાવમાં તોતિંગ વધારો, એક તોલું ખરીદવામાં પૈસા ઉધાર લેવા પડશે!
    August 19, 2025 12:58 pm
    MODI 4
    PM મોદીની એક જાહેરાત અને લોકોને મજ્જા આવી ગઈ, AC એક ઝાટકે હજારો રૂપિયા સસ્તા થયાં
    August 18, 2025 6:01 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsBusinessinternationalnational newstop storiesTRENDING

WhatsApp ભારતમાંથી થેલા ભરીને જતું રહેશે! આ પાછળનું કારણ જાણો છો? સરકારે સ્પષ્ટ કહી દીધું

mital patel
Last updated: 2024/07/30 at 12:06 PM
mital patel
3 Min Read
whatsup
SHARE

વોટ્સએપ દ્વારા ભારતમાંથી તેનો કારોબાર બંધ કરવાના સમાચારો જોરમાં છે. તેનું કારણ આઈટી એક્ટ હોવાનું માનવામાં આવે છે. વાસ્તવમાં નવા આઈટી એક્ટ 2000માં જોગવાઈ છે કે જો સરકાર ઈચ્છે તો વોટ્સએપે યુઝર્સની માહિતી સરકારને સોંપવી પડશે. તેના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો સરકાર વોટ્સએપ પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે તો વોટ્સએપ ભારત છોડી શકે છે, કારણ કે સરકારે આઈટી એક્ટમાં ફેરફાર કરીને આવું કરવું ફરજિયાત બનાવ્યું છે. મતલબ કે વોટ્સએપ સરકાર ના પાડી શકે નહીં.

જવાબ આપતા IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે WhatsApp અને તેની પેરેન્ટ કંપની Meta એ ભારતમાં તેમની સેવા બંધ કરવા વિશે કોઈ માહિતી આપી નથી. મંત્રીએ સંસદમાં લેખિતમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. અશ્વિની વૈષ્ણવનો આ જવાબ કોંગ્રેસના સાંસદ વિવેક ટંખાના પ્રશ્નના જવાબમાં આવ્યો છે, જેમાં ટંખાએ આઈટી એક્ટની કલમ 69A હેઠળ વોટ્સએપમાંથી યુઝરની વિગતો લેવા અને ભારતમાં તેને બંધ કરવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો.

પોતાના પર લાગેલા આરોપો વચ્ચે સરકારે કહ્યું કે તે સોશિયલ મીડિયા પર કોઈ નિયંત્રણ રાખવા માંગતી નથી. તેનો એવો કોઈ ઈરાદો નથી. જો કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રની એકતા અને સાર્વભૌમત્વની બાબતમાં કોઈ સમજૂતી કરવા માંગતી નથી. સરકાર અને વોટ્સએપ વચ્ચેનો વિવાદ નવો નથી. આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપે દિલ્હી કોર્ટને કહ્યું હતું કે જો સરકાર એન્ક્રિપ્શન આધારિત સંદેશાઓ તોડવા માટે દબાણ કરશે તો તે ભારતમાં કામ કરવાનું બંધ કરશે.

અગાઉ સરકારના નવા સંશોધિત આઈટી એક્ટને વોટ્સએપ દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. WhatsAppએ કહ્યું કે IT એક્ટના નવા નિયમો યુઝર્સની ગોપનીયતા સાથે ચેડા કરે છે, જે ગેરબંધારણીય છે. વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન યુઝર્સની પ્રાઈવસીનું રક્ષણ કરે છે. આમાં મેસેજ મોકલનાર અને સંદેશ પ્રાપ્ત કરનાર વ્યક્તિ સિવાય, અન્ય કોઈ સંદેશ વાંચી શકશે નહીં.

વોટ્સએપ વતી કોર્ટમાં હાજર રહેલા તેજસ કારિયાએ દલીલ કરી હતી કે જો વોટ્સએપ એન્ક્રિપ્શનને તોડે છે, તો વોટ્સએપનું અસ્તિત્વ ખતમ થઈ જશે, કારણ કે પ્રાઈવસી ફીચરના કારણે યુઝર્સ વોટ્સએપ પર આવે છે. આંકડાઓ અનુસાર ભારત WhatsApp માટે સૌથી મોટું બજાર છે, જ્યાં ચીનમાં WhatsAppના ઉપયોગ પર પહેલેથી જ પ્રતિબંધ છે. યુક્રેનને સમર્થન આપવાના કારણે રશિયાએ પણ વોટ્સએપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જો આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં વોટ્સએપના કુલ યુઝર્સ લગભગ 400 મિલિયન છે.

You Might Also Like

ઓર્ડર આપ્યા વિના તમારા ઘરે પાર્સલ આવે તો ખુશ ન થતા, તમારું બેંક ખાતું ખાલી થતાં વાર નહીં લાગે

બળાત્કારના દોષિત આસારામ બાપુને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે વચગાળાના જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા

ટ્રમ્પ જોતા રહ્યા, ચીને ભારત માટે દરવાજા ખોલ્યા, હવે આ 3 વસ્તુઓની કોઈ કમી નહીં રહે

સાતમ આઠમની 3 દિવસની રજામાં 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, સુરતમાં હીરા કંપનીના પોલિશિંગ યુનિટમાં અંધાધૂંધી

આ છે સૌથી મોંઘો ગણપતિ પંડાલ, 474 કરોડનો તો ખાલી વીમો લીધો, જાણો કેટલા કિલો સોનુ-ચાંદી ચઢશે!

Previous Article nitish kumar PM મોદીના સમર્થનના બદલામાં CM નીતિશ લેશે પાઈ-પાઈનો હિસાબ, સ્પેશિયલ પેકેજ બાદ કરી બીજી મોટી માંગણી
Next Article ac temp મન મૂકીને ગમે તેટલું AC ચલાવો છતાં વીજળીનું વધારે બિલ નહીં આવે, બસ આ સેટિંગ્સ કરી નાખો

Advertise

Latest News

parcle
ઓર્ડર આપ્યા વિના તમારા ઘરે પાર્સલ આવે તો ખુશ ન થતા, તમારું બેંક ખાતું ખાલી થતાં વાર નહીં લાગે
breaking news latest news technology TRENDING August 19, 2025 6:24 pm
asaram
બળાત્કારના દોષિત આસારામ બાપુને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે વચગાળાના જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા
breaking news GUJARAT top stories August 19, 2025 6:13 pm
china india
ટ્રમ્પ જોતા રહ્યા, ચીને ભારત માટે દરવાજા ખોલ્યા, હવે આ 3 વસ્તુઓની કોઈ કમી નહીં રહે
breaking news Business top stories TRENDING August 19, 2025 4:39 pm
surat
સાતમ આઠમની 3 દિવસની રજામાં 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, સુરતમાં હીરા કંપનીના પોલિશિંગ યુનિટમાં અંધાધૂંધી
breaking news GUJARAT Surat top stories August 19, 2025 2:22 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?