કોરોનાથી અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનાં મોતનાં સમાચાર બનાવટી હોવાનું બહાર આવ્યું છે. તેની પુષ્ટિ એઈમ્સ દ્વારા કરવામાં આવી છે. શુક્રવારે બપોરે એક અફવા થઈ કે છોટા રાજનનું મોત કોરોનાથી થયું છે. પણ હવે એઇમ્સ દ્વારા તેનો ઇનકાર કરવામાં આવ્યો છે. એઈમ્સ ટ્રોમા સેન્ટરના વડા ડો.રાજેશ મલ્હોત્રાએ કહ્યું છે કે છોટા રાજન જીવિત છે અને તેમના મૃત્યુના સમાચાર બનાવટી છે.
ડોન છોટા રાજન હાલમાં કોરોનાથી સંક્રમિત છે. ગયા અઠવાડિયે તેમને સારવાર માટે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારે ગત સોમવારે, તિહારના સહાયક જેલરે સેશન્સ કોર્ટને જણાવ્યું હતું કે છોટા રાજન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસની સુનાવણીમાં હાજરી આપી શકશે નહીં, કારણ કે કોરોનામાં ચેપ લાગ્યો છે.
Read More
- ૧૨ મહિના પછી શુક્ર-બુધનો દુર્લભ યુતિ બની રહ્યો છે. આ નારાયણ યોગને કારણે કઈ રાશિના જાતકોના ભાગ્યમાં પરિવર્તન આવશે? જાણો.
- શનિની નક્ષત્રમાં સૂર્યનું ગોચર આ 3 રાશિઓ માટે દુઃખદાયક રહેશે, તેમને ધન અને માન-સન્માનનું નુકસાન થઈ શકે છે!
- વાવાજોડા બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
- આ 5 રાશિના જાતકોને 2026 માં તેમના કરિયર અને સંબંધોમાં અવરોધોનો સામનો કરવો પડશે. શનિ અને રાહુનો પ્રભાવ વર્ષને પડકારજનક બનાવશે.
- મોક્ષદા એકાદશી પર ગ્રહો અને નક્ષત્રોનો શુભ સંયોગ; આ સમયે પૂજા કરવાથી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થશે.
