કોરોનાથી અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનાં મોતનાં સમાચાર બનાવટી હોવાનું બહાર આવ્યું છે. તેની પુષ્ટિ એઈમ્સ દ્વારા કરવામાં આવી છે. શુક્રવારે બપોરે એક અફવા થઈ કે છોટા રાજનનું મોત કોરોનાથી થયું છે. પણ હવે એઇમ્સ દ્વારા તેનો ઇનકાર કરવામાં આવ્યો છે. એઈમ્સ ટ્રોમા સેન્ટરના વડા ડો.રાજેશ મલ્હોત્રાએ કહ્યું છે કે છોટા રાજન જીવિત છે અને તેમના મૃત્યુના સમાચાર બનાવટી છે.
ડોન છોટા રાજન હાલમાં કોરોનાથી સંક્રમિત છે. ગયા અઠવાડિયે તેમને સારવાર માટે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારે ગત સોમવારે, તિહારના સહાયક જેલરે સેશન્સ કોર્ટને જણાવ્યું હતું કે છોટા રાજન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસની સુનાવણીમાં હાજરી આપી શકશે નહીં, કારણ કે કોરોનામાં ચેપ લાગ્યો છે.
Read More
- શરીર સુખ માણતા કપલને ફેવીક્વિકથી ચોંટાડી દીધા, પછી તાંત્રિકે પાર કરી તમામ હદ, રૂવાટાં ઉભા કરી દેશે આ ઘટના
- રામ મંદિરના મુખ્ય પૂજારીનો પગાર જાણીને તમને આઘાત લાગશે! દર મહિને કેટલી રકમ મળે છે?
- માત્ર ને માત્ર આયુષ્માન કાર્ડ પર આધાર રાખતા હોય તો ન રાખતા, કોથળામાંથી ગમે ત્યારે બિલાડું નીકળશે!
- રામલલાના કપાળ પર 4 મિનિટ સુધી રહ્યા સૂર્યના કિરણો, સૂર્યભિષેકનો જોવા મળ્યો અદ્ભુત નજારો
- જો તમે માત્ર 50,000 રૂપિયાના ડાઉન પેમેન્ટથી નવી અલ્ટો ખરીદો છો, તો તમારે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે?